________________
.
.
.
.
.
.
.
.
.
.
૨૮૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પરંપરાના ત્યાગીઓને કરવું જોઇતું અનુકરણ લૌકિક ટીપણામાં આવતી પર્વતિથિની હાનિવૃદ્ધિની વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ પરંપરાથી થાય છે એમાં કોઈ પણ શાસ્ત્રનો વિરોધ છે નહિં અને આવે તેમ પણ નથી. એટલે તે પરંપરા સાચી અને શાસ્ત્રોકત છે, છતાં નવા પંથવાળા તેને છોડી બેઠા અને શાસ્ત્રનો ખોટો વિરોધ બોલે છે તેઓએ નીચે જણાવેલ શાસ્ત્રવચનથી વિરુદ્ધ ગણાયેલ પરંપરા જરૂર છોડવી જોઇએ. શાસ્ત્રવચન
સંવિગ્નગીતાર્થ પરંપરા ૧. ભાદરવા સુદ પાંચમે સંવછરી ૧. ભાદરવા સુદ ચોથે સંવર્ચ્યુરી ૨. પાંચમ - દશમ કે પૂર્ણિમા-અમાવાસ્યાએ ૨. ભાદરવા સુદ ચોથે અપર્વ પર્યુષણા પર્યુષણા
૩. અષાઢ સુદ ચૌદશે અવસ્થાન ૩. પંચકપંચકવૃદ્ધિએ પર્યુષણા
૪. ગુરૂએ કહેલ ચૌમાસક્ષેત્ર ૪. નવકલ્યવિહારે ચોમાસક્ષેત્ર
૫. અષાઢ ચોમાસીએ ચોમાસું ગૃહિશાતાજ્ઞાતરીતિએ ચોમાસું
૬. કાર્તિક ફાગણ અને અષાઢની ચૌદશે ૬. કાર્તિક ફાગણ અને અષાઢની પૂર્ણિમાએ ચોમાસી ચોમાસી
૭. ચૌદશે જ પકુખી અનિશ્ચિત વાદિદેવસૂરીજી અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરીજીના વચન પ્રમાણે શાસ્ત્રોકત રીતે પૂનમે પખી અને આચરણાએ ચૌદશે
પકબી. ૮. કપડાં ખભે રાખવાં, કારણે ઓઢવાં.
૮. બહાર જતાં કપડાં ઓઢવાં. ૯. કૂણીએ ચોલપટ્ટો ધારવો.
૯. કંદોરાથી ચોલપટ્ટો બાંધવો. ૧૦. ઝોલીની ગાંઠ કૂણી પાસે જ મારવી.
૧૦. કાંઠે અને કૂણી પાસે બે ગાંઠો મારવી. ૧૧. શ્રીકલ્પસૂત્ર ગૃહસ્થ કે અન્ય મતીને સંભળાવવું.
૧૧. સભાસમક્ષ કલ્પસૂત્ર પર્યુષણમાં વાંચવું. ૧૨. પાડ્યાં ગાડાની મળીથી રંગવાં.
૧. પાત્રો વિગેરે રંગથી રંગવાં. ૧૩. તાપણી અને દોરો ન રાખવાં.
૧૩. તરાણી દોરા રખાય. ૧૪. પુસ્તક લખવાં કે રાખવાં નહિં.
૧૪. પુસ્તકો લેવાં લખવાં રાખવાં વિગેરે. અર્થાત્ આ નવા પંથિઓ નવો પંથ કાઢવાને જુદા જૂઠી રીતે પડેલ છે એ વાત સ્પષ્ટ સમજાશે.