SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૯: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮ (૨૪ જુન ૧૯૪૧ વાત તો જાહેર છે ખાનગી નથી! લગ્ન માટે સોળ (વસતીમાં) ગયો. ત્યાં પોતાનું સ્વાથ્ય કરીને વર્ષ પછી શારીરિક સ્વતંત્રતા સોંપવામાં આવે છે. ત્યાંથી ઔષધ લઈને માબાપ પાસે આવ્યો, સારવાર કોની સાથે લગ્ન કરવા? તેની છૂટ કાયદો આપે કરી અને માબાપને બચાવ્યા. વિચાર કરો કે તે છે. સોળ વર્ષથી ઓછી ઉંમરના લગ્નમાં માબાપની છોકરો ત્યાં જ પડયો રહ્યો હોત તો શી દશા થાત? સંમતિની જરૂર છે. શાસ્ત્ર જણાવેલી આ સોળ અહિં વામોમવારે વાવાઝો થાય.દીક્ષાને વર્ષની વયની મુજબ જો માબાપની આજ્ઞા વિના અંગે પણ તેમજ સમજવું. ભવઆરણ્યમાં, માબાપ પણ દીક્ષા આપવામાં આવે તો શિષ્યનિષ્ફટિકા અને છોકરો અને કર્મથી, જન્મ જરા-મરણથી નામનો દોષ લાગતો નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ઘેરાયેલા છે. સંસારમાં અનંતા ભવથી રખડપટ્ટી માબાપની આજ્ઞાને અવગણવી કે દીક્ષાને ચાલુ છે. સંસારમાં તો બચાવનું કોઈ સ્થાન નથી. અવગણવી? જયાં સોનું રક્ષણ થતું હોય ત્યાં પાંચ પેલો છોકરો જો તે જંગલમાં જ પડી રહ્યો હોત જતા કરાય છે. નફો પૂરો મળતો હોય તો દલાલીની તો કાંઈ ન વળત. સેંકડો ઝાડો ફરી વળ્યો હોત પરવા કરવામાં આવતી નથી. દલાલીનું ખર્ચ તો પણ શું વળત? વલખા મારવાથી કાંઈ માબાપને અળખામણું લાગતું નથી એમ નથી, પણ વ્યાપાર બચાવી શકત? નહિ જ ! વસતીમાં જવાથી તથા હાથમાંથી જતો હોય, કે નફો જતો હોય, કે ગ્રાહક ઔષધી લાવવાથી તે માબાપને પણ બચાવી શક્યો જતું હોય તો તેના સંરક્ષણ ખાતર દલાલીની રકમ અને પોતાને પણ બચાવી શકયો. દીક્ષાના પ્રશ્નને જતી કરવી પડે છે. દીક્ષાને અંગે માબાપની રજા અંગે માબાપ તથા પુત્ર સંબંધમાં વિવેકપૂર્વક ન લેવી કે તેમની દરકાર ન કરવી તેવો તો અહિં વિચારશો તો આ વાત સત્ય સ્પષ્ટતયા સમજાશે. મુદો છે જ નહિં, પરંતુ પરસ્પર બાધ્યબાધક ભાવમાં સંસારમાં રહેવાથી તો નથી માબાપ પુત્રને પ્રાધાન્ય તો સાધ્ય સિદ્ધિનું જ હોય એ તો સ્પષ્ટ રખડપટ્ટીથી બચાવી શકતાં કે નથી પુત્ર માબાપને છે. એક કુલપુત્ર પુખ્ત ઉંમરે વૃદ્ધ માતાપિતાને સાથે બચાવી શકતો. ધર્મરાજાના વિવેક નગર સિવાય લઈને મુસાફરી કરે છે. ભરજંગલમાં આવ્યા છે. બચવાનું સાધન કે સ્થાન કયાંય મળે તેમ નથી. ત્યાં માબાપને ભયંકર રોગ થાય છે. રોગ એવો આવી રીતે છોકરાએ માબાપને જંગલમાંથી જઈ જીવલેણ છે કે માબાપને બચવાની આશા નથી. ઔષધ લાવી માબાપને બચાવ્યાનું દ્રશ્ચંત દીક્ષા છોકરાએ વિચાર કર્યો કે જંગલમાં પડી રહેવાથી માટે પંચસૂત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, અને તો માબાપને પણ બચાવી શકાશે નહિં અને પોતાની તેને આધારે પંચવસ્તુમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પણ બૂરી હાલત થશે. તેણે માબાપને જંગલમાં જ મહારાજા પણ ઇશારાથી દર્શાવે છે. ભાવિના ભરૂસ રાખ્યા અને પોતે નગરમાં (અનુસંધાન પાના નં. ૨૮૫ પર).
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy