________________
૨૭૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પણ મા-બાપને નમસ્કાર કરવામાં મનુષ્યોને શરમ વિરોધ કરતા હોય તેઓ કદાચ કહેશે કે માબાપને આવે છે ! શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે જે મનુષ્ય આટલી હદે માનવાનું જયારે કહેવામાં આવે છે માબાપ તરફ વિનયવાળો થતો નથી તે મનુષ્ય ત્યારે તેમની રજા વિના બાલદીક્ષાદિ કેમ થાય છે? ધર્મને માટે લાયક નથી. કેમકે જે પ્રત્યક્ષ ફલને માબાપ જો પ્રત્યક્ષ ઉપકારી છે તો તેની અપેક્ષા જોઈ શકતો નથી તે પરોક્ષ ફલને શી રીતે જોઈ
ન રાખીને દીક્ષા લેનાર પરોક્ષ ઉપકારી દેવઆદિને શકશે? શરીર, વાણી, સદ્વિચાર, વિવેક વગેરે
શી રીતે માનશે?' આવી રીતે માબાપની રજા વિના ચીજો આ ભવમાં માતાપિતાએ આપણને આપેલી
દિક્ષા ન આપવી જોઈએ એવું સાંભળનારા તથા તેમની અનામતો છે. પૈસો, ઘરબાર વગેરે પણ તેમનાં જ આપેલાં છે. બેંક કે મિલ વગેરેમાં મેનેજર
કહેનારા આજકાલ હુંડાવસર્પિણીમાં તો ઘણા જીવો ગમે તે કરે, પણ ખરા માલીકો તો શેરહોલ્ડરો છે. છે. પણ શ્રમણ ભગવાન દેવાધિદેવ શાસનનાયક મન, વચન, કાયારૂપ બેંકમાં તમે ગમે તેવો ઓર્ડર શ્રીમહાવીર સ્વામીજી જે વખતે કહેનારા હતા અને કરો, પણ માલીક તો માબાપ જ છે, કારણ કે શ્રીગૌતમ સ્વામીજી સાંભળનારા હતા તે વખતે પણ ગર્ભથી લઈને જે દરેક સ્થિતિઓ ઉંચા દરજે આવી એવું કહેનારા હતા એ વાત પ્રસન્નચંદ્રાદિની કથા તે તેમના જ પ્રતાપે છે. માબાપના સીધા તથા જાણનારથી અજાણી નથી. પ્રશ્ન કરનારે ઉત્તર ઉપર પરંપરાના સંબંધને અવગણો તો તમારામાં રહ્યું શું? લક્ષ્ય આપવાની પૂરતી જરૂર છે. માબાપની રજા જેની પાસેથી પ્રત્યક્ષ અને જીવનનો આધાર આદિ પૂર્વક દીક્ષા થાય તેમાં શાસ્ત્રકારોનો કે મળ્યું છે તેવા માબાપના ઉપકારને કદિ ન માનો શાસનપ્રેમીઓનો વિરોધ છે જ કયાં? ધારો કે તો પછી પરોક્ષ ઉપકારી એવા દેવ ગુરૂ અને ધર્મને માબાપની સંમતિ ન મળી તો શું કરવું? નવીન શી રીતે માનવાના? દેવ, ગુરૂ તથા ધર્મના દર્શન પંથીઓનો મત એ છે કે દીક્ષા કરતાં માબાપની જેમ ત્રણે કાલ કરવાં જોઈએ તેવી જ રીતે
આજ્ઞા મહત્ત્વવાળી છે તેથી માબાપની આજ્ઞા પ્રથમ માર્ગાનુસારીઓએ ત્રણે કાલ માતાપિતાને નમસ્કાર
માનવી જોઇએ અને દીક્ષા ન જ લેવી જોઈએ, પણ કરવો જ જોઈએ.'
શાસ્ત્રને માનનારા શાસનપ્રેમીઓનું મંતવ્ય તે નથી. માબાપની આજ્ઞાયુક્ત દીક્ષા થાય તે જરૂરી ઈષ્ટ છે, સોનું અને સુગંધ !! પણ રજા દુનિયાદારીની હાલત તો તપાસો? છોકરો ન મળે એટલે તેમાં સુગંધ ન આવે તો કે છોકરી સોળ વર્ષ સુધી માબાપની આજ્ઞાને
સોનું શું જતું કરવું? આધીન છે પણ પછી મન માને તેમ દુનિયામાં યુવાનો, સુધારકો અગર જે કોઈ દીક્ષાનો કરે ત્યાં તો કોઈ આડે આવી શકતું નથી ને? આ