SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ કર્યા વિના પણ એકડો આવડી જાય, પણ તે ખાવાપીવાના, ધનમાલના જ વિચારો કરે છે. પણ અપવાદ. શ્રી તીર્થકરનો જીવ તો માતાના ગર્ભમાં પોતે કોણ છે? કયાંથી આવ્યો? કયાં જવાનો ? ત્રણ જ્ઞાન લઈને જ આવે છે ને! એટલે વગર એ આદિ વિચારો કયારેય કરતો નથી. આ આત્મા લીટીએ એકડો પણ તે અપવાદ ! મરૂદેવા માતાનું આંખ જેવો કમનસીબ છે. આંખ, એ રતન ગણાય દ્રષ્ટાંત પણ અપવાદરૂપ છે. તે દ્રષ્ટાંત નિયમમાં છે. દરેક ચીજને પોતે જોઈ શકે છે, પણ પોતે પોતાને ગણાય નહિં. આખી ચોવીશીમાં આવું દ્રષ્ટાંત તો જ જોતી નથી. પોતાનામાં કાણું પડયું હોય તો પણ આ એકજ ને! અનંતી અવસર્પિણીમાં પણ આવું તે જોઈ શકતી નથી. આ જીવ પણ માલમિલકતની, દ્રષ્ટાંત બીજું એક પણ બન્યું જોવામાં આવતું નથી. કુટુંબકબીલાની અને તમામની ખબર રાખે છે પણ આ એક જ દ્રષ્ટાંત અપવાદ કે આશ્ચર્ય રૂપ છે. માત્ર પોતાની જ તપાસ રાખતો કે કરતો નથી. પાણીમાં ડુબેલા બધા મરી જાય તેવો નિયમ નથી. પોતાને જ પોતાનું જ્ઞાન નથીઃ સાનભાન નથી. ભાગ્યશાળી બચે પણ ખરા, છતાં નિયમ તો એ ખાવાપીવાનો ટાઈમ નક્કી, હરવા ફરવાનો ટાઇમ જ બંધાય કે પાણીમાં ડુબે તે મરે! સોમાં એક બચે નક્કી, પણ આત્માની વિચારણા માટે કોઈ ટાઇમ? તે અપવાદ. એ અપવાદ નિયમ સાથે લાગુ કરાય કુકા અને રોડાના વ્યવહાર માટે લાંબા પહોળા ઘણા નહિ. અનંતાં દ્રવ્ય ચારિત્રો થાય ત્યારે જ ચોપડાઓ છે, એક બે નહિં. રોજમેળ, આવરો અને ભાવચારિત્ર આવે એ નિયમ છે. આ નિયમથી જ વહીની તો વાત મૂકી દો વહી ખાતાવહી, સુધાવહી, શાસ્ત્રકારે કહ્યું કે આ જગતમાં એવો એક પણ જીવ વ્યાજવહી. વહીથી જ વહીવટ, તે માટે પગારદાર નથી કે જેને વ્યવહારરાશિમાં આવ્યાં અનંતો વખત મુનિમો છે, પણ આત્માની મૂડીના હિસાબ માટે થયો હોય તો અનંતાં દ્રવ્ય ચારિત્રો ન લીધાં હોય નાની સરખી પણ નોંધ પોથી છે? સંવર કેટલો અને તેથી અનંતી વખતે નવરૈવેયકે ન જઈ આવ્યો કર્યો? નિર્જરા કેટલી થઈ કે કરી? દુનિયામાં દુકાન હોય ! આથી એ સિદ્ધ થાય છે કે અનંતી વખત માંડી કે ચોપડા વિના ચાલે જ નહિં. શું આત્માને દ્રવ્ય ચારિત્ર વિના ભાવ ચારિત્ર આવે નહીં. આઠમા પણ ચોપડી (નોંધપોથી) ન જોઈએ? આત્મા માટે પદે ભાવચારિત્રની આરાધના થાય છે. ઓઘો તો આંધળે બહેરું કુટાય છે. જગતમાં કાજીની (રજોહરણ), મુહુપત્તિ, પાત્રા, ઝોળી, પલ્લાં એ કુતરીની કિંમત છે, પણ કાજીની નહિ ! આત્મારૂપ કાંઈ ચારિત્ર છે? એ તો ચારિત્રનાં ઉપકરણો કાજીની કુટુંબ કબીલારૂપ કુતરી તેની ચિંતામાં (સાધનો) છે. જીવ પોતાની ચાલ છોડીને પારકી આત્મા પરોવાયેલો રહે છે, પણ તેણે પોતાની ચિંતા ચાલે વળગ્યો છે. હંસલો કાગડાની ચાલે ચાલી લેશ પણ કરી? આત્મચિંતા માટે કોઈ સમય પણ રહ્યો છે. આ જીવ પ્રાતઃ કાલે ઉઠે ત્યારથી રાત્રે, રાખ્યો છે? જગલાજી જમી જાય અને ભગલાજી કહો કે લગભગ મધ્યરાત્રે સુએ ત્યાં સુધી કુટાય. વાશીદે સાંબેલાં જાય ? આવી હાલતનું કાંઈ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy