SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ ભાન? આ આત્માનું અનાદિકાળથી આમ જ ચાલ્યા શુભક્રિયા માટે જેટલી તમન્ના હોય તેનાથી અધિક કરે છે ! તમન્ના અશુભ ક્રિયાના ત્યાગ માટે હોવી જોઈએ. વિરમે તે બચે ! અમુક આસને બેસવું જોઇએ એવો સાધુપણામાં ઇંદ્રિયોની આધીનતા, વિષયોની આધીનતા, નિયમ છે? કોઈ આચાર્ય સુખ આસનના શોખના કષાયોની આધીનતા જે થાય તે અશુભક્રિયા છે. કારણે તે અપ્રતિબદ્ધતાના નિયમ ન પાળવાથી કાળ આરંભ-સમારંભ, વિષય કષાય અને પરિગ્રહને કરી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા છે અને લૂલા આધીન થઈ કે રહીને કાંઈ પણ ન કરવું આવો લંગડાપણું મળ્યું તે વધારામાં ! આ ઉપરથી ખ્યાલ નિયમ એ જ ચારિત્ર છે. પાંચ ઇંદ્રિયો આવશે કે શુભક્રિયાના આદરની જરૂર છે. પણ (પિંઢારપંચક) તથા ચાર કષાયો (ચંડાળ ચોકડી) ત્યાં અશુભક્રિયાના ત્યાગની પ્રથમ જરૂર છે. આ નવ નિર્દયોના શાસનમાં જગત ચાલી રહ્યું છે. IRો મળ િપત્ર “સંસારની જીવોને આ નવે નિર્દયો યથેચ્છ નચાવે છે અને માયાજાળ છોડી દીક્ષા અંગીકાર કરી' એમ જીવો નાચે છે. કહેવામાં આવે છે. માત્ર દીક્ષા લીધી” એમ નહિ ચારિત્રનું પ્રથમ પગથીયું જ એક ઇંદ્રિયો તથા કહેતાં આટલું વધારે સ્પષ્ટીકરણ કરવાનો ભાવાર્થ કષાયોની પરાધીનતાનો ત્યાગઃ એ જ છે કે અશુભક્રિયાનો ત્યાગ એ પ્રથમ પગથીયું જે અશુભ ક્રિયાનો ત્યાગ થાય તે જ છે. માટે તે તરફ ધ્યાન ખેંચવા “ઘરથી નીકળીને આત્માને એ જ મહાન લાભ ! એમ કહેવું પડયું છે, “ત્યાગ' તરફ લક્ષ્ય ખીંચીને શાસ્ત્રકાર એક વધુ મુદો સ્પષ્ટ કરે છે. ત્યાગની દુનિયામાં એવો નિયમ છે ખરો કે, એવી મહત્તા સમજો. કરે તે ભોગવે એમ આખું જગત કહેવત પ્રચલિત છે ખરી કે - એમ બોલે છે. જૈનો તેમ ન બોલે. તો પછી પુણ્ય પાપ ઠેલાય પણ જૈનશાસ્ત્રકાર ત્યાં બોલવાનું શું? જૈનો કહે છે કે - જૈનદર્શનનો સિદ્ધાંત વધુ ઝીણવટથી ખુલાસો કરે છે કે - છે કે વિરમે તે બચે એટલે કે પચ્ચખાણ કરે શુભ ક્રિયાથી અશુભક્રિયા ઠેલાય તેમ નથી. તે જ બચે. અન્ય કોઈપણ ધર્મમાં પચ્ચખાણ ન એટલે જૈનશાસ્ત્રકાર લોકોની માફક તો કહેતા નથી. કરવામાં પાપ માન્યું નથી, અવિરતિમાં કર્મબંધન તેઓ તો કહે છે કે જો અશુભ ક્રિયા છોડી શક્યો માન્યું નથી. માત્ર જૈનો જ અવિરતિમાં કર્મબંધ અને પછી શુભ ક્રિયા કરે તો પછી વાંધો નથી. માને છે. કોઇને કંદમૂળના ત્યાગનું કહેવામાં આવે દેવ, ગુરૂ, અને ધર્મની આરાધના, તો તૈયાર થતો નથી. તેનું કારણ કે તે કાંઈ કાયમ સમ્યગ્ગદર્શનાદિની આરાધના તે શુભક્રિયા છે. તે કંદમૂળ ખાતો નથી. પણ પ્રસંગ આવે તો છોડવાનો
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy