SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ નથી. વિરાધના કરવા તૈયાર છે, વિના પ્રસંગે ઓછો ચાલશે, પણ જાન માલને ભય હોય તે વખતે અટકયો છે માટે વિરાધનાનો, પાપનો ભાર તેના નોકરી ન જોઈએ તેવા ભયમાં નોકરી કરીશ નહિ. શિરે છે, એ સ્પષ્ટ છે. પાપ માટે તે જવાબદાર તે વિના કાયમ પહેરો ભરીશ.” આવો સિપાઈ છે તે ખુલ્લું છે. રાત્રિભોજનથી પશુનો અવતાર સિપાઈ છે? તેને સિપાઇગીરી માટે કોઈ રાખે ખરો? મળે છે, છતાં રાત્રિભોજનનો ત્યાગ કેમ થતો નથી? એમ વ્રત પચ્ચખાણ કરવાના છે તે આવતો ભવ રાત્રિભોજન કરવાની જૈનકુલમાં પ્રથા પણ નથી. સુધારવા માટે છે. આવતી ગતિ બગડે નહિ તે માટે પ્રાયઃ દિવસ છતાં જ વાળું થઇ જાય છે, અને છે. હવે મંદવાડ આવે એટલે પરભવ જવાનો પ્રસંગ એ તો કુલાચાર છે, છતાં રાત્રિભોજન ન કરવું આવે તે જ પ્રસંગ માટે છૂટ રાખવી એનો અર્થ એવો નિયમ કેમ લેવાતો નથી? એક જ કારણથી શો? જે હેતુ માટે નિયમ છે ત્યાં જ પ્રહાર થાય કે પ્રસંગ આવે તો બંદાને રાત્રે પણ ખાવામાં વાંધો છે, અને ત્યાં જ ઘા કે બીજું કાંઇ? પરભવના કયાં છે? એટલે પ્રસંગ આવે કે ન આવે પણ આયુષ્ય બંધ સમયે બધી છૂટ તો પછી આરાધનામાં પચ્ચખાણ કરવામાં આવે તો જ શાસ્ત્ર દ્રષ્ટિએ રહ્યું શું? આવા થાગડ થીંગડવાળાં પ્રત્યાખ્યાન ન પાપથી બચાય તેમ છે. પાપથી બચવાની લેવાં, પણ માવજીવનનાં પચ્ચખ્ખાણ લેવાં. ઇચ્છાવાળાએ ત્યાગ કરવો અને પ્રસંગ આવે પાપથી અનંતીવાર જન્મમરણ કર્યા પણ આરાધના એન્ક્રય બચવું. સતીઓનાં નામો શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે શાથી વખત થઈ નથી. હવે તો તે કરવી જ જોઇએ. અંકિત થયાં? પ્રસંગ આવે બચી માટે ! પ્રસંગ આવે પચ્ચખાણ છૂટછાટ વિનાનાં, અપવાદ વિનાનાં, કે ન આવે પણ પાપ ન કરવું એવો નિયમ હોય જીંદગીના સાટાનાં કરવાં જોઈએ એટલે હિંસા, જૂઠ, તો જ ધર્મ છે. તો જ બચાવ છે, સામાયિક, પૌષધ, ચોરી આદિ અશુભ ક્રિયાના ત્યાગની ચોખ્ખી પ્રતિક્રમણાદિ એ જ હેતુ માટે છે. તેટલો વખત પ્રતિજ્ઞા પ્રથમ જોઇએ, એજ વિરતિની ચારિત્રની જીવન નિયમમાં છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય જડ છે. તથા યોગથી કર્મબંધ ચાલુ છે. અવિરતિ એ જ (અનુસંધાન પેજ - ૪૭) (અપૂર્ણ) કર્મબંધનું મૂલ છે. એકાદ પચ્ચખાણમાં કેટલી આનાકાની કરો છો? કદાચ કોઈ વખત સામાન્ય પચ્ચખ્ખાણ કરો તોપણ કોઇની શરમને લીધે જાણે બીજા ઉપર ઉપકાર ન કરતા હો ! પચ્ચખાણ કરો તેમાંય કેટલી છુટછાટ ! કઈ સ્થિતિ? જેમ એક સિપાઈ સિપાઈગીરીની નોકરી રહેવા એક શેઠને ત્યાં ગયો. તેણે પ્રથમ જણાવ્યું કે પગાર
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy