________________
૪૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦
કા સાગર સમાધાન કરી
૧. પ્રશ્ન- આચાર્યશ્રી અભયદેવસૂરિજી શ્રીપંચાશકની વ્યાખ્યામાં પક્ષે અઈમાણે ભવે પાર્લિ - પં શી વતુર્વશી વી. એમ કહે છે તો શું તેઓ પૂનમની પકખી માનતા હશે? કેમકે જો એમ ન હોત તો જેમ બીજી જગા પર પાક્ષિક શબ્દની વ્યાખ્યામાં ચતુર્દશી એકલી જ કહેવાય છે તેમાં એકલી ચૌદશ જ પાક્ષિકની વ્યાખ્યામાં )
જણાવત.
સમાધાન - આચાર્ય શ્રી અભયદેવસૂરિજી જો પૂનમની પકુખી માનતા હોત તો આ પ્રથમ તો ઘણી વા એમ કહી ચૌદશની પકુખી જણાવતા જ નહિં, વળી કોશકારો )
પૂર્ણિમા પાણી અને પાણી નુ પૂર્ણિમા એમ પૂનમને માટે પૂર્ણિમા અને બે 6 ) પર્ણમાસી એ બે શબ્દ જણાવે છે, તેથી જો આચાર્યને પૂનમની પદ્ધી ઈષ્ટ હોત તો છે છે,
° પૂ કે મારી શબ્દ વાપરત. કદાચ કહેવામાં આવે કે પૂર્ણિમા કે પૌર્ણમાસી Oિ ણ એ શબ્દ વાપરવાથી એકલી પૂનમ આવે, પણ અમાવાસ્યા ન આવે, માટે પૂનમ છે અને અમાવાસ્યા એ બંનેની પકખીઓ લેવા માટે પંચદશી શબ્દ વાપરેલો છે. તો કઈ
આ કથન વ્યાજબી નથી કારણ કે પૂર્ણિમા અને અમાવાસ્યા માટે જો પંચદશી શબ્દ છે *) હોત તો પંવ એમ કહેવું પડત. કોશકારો પણ પક્ષાત પંઘ એમ જ કહે છે. મેં
ખરી રીતે તો પંતીનાં પૂરી પંવશી એમ કોશકારોએ પણ કરેલી વ્યાખ્યાને ૯
અનુસરીને પંદરમી તિથિ એટલે દિવસ એવો અર્થ થાય અને પખીની કહેલી Y% ચૌદશ અને બીજી ચૌદશની વચ્ચે પંદર દિવસ હોય, વળી કદાચ અવમરાત્રિ જે
પક્ષમાં હોય તો પક્ષમાં ચૌદ દિવસ પણ થાય એટલે પંદરમે દિવસે કે ચૌદમે દિવસે એવો અર્થ થાય, વળી જૈનશાસ્ત્રોની અપેક્ષાએ પાક્ષિક ચતુર્દશીએ જ હોય છે, પરંતુ લૌકિક અપેક્ષાએ પૂર્ણિમાએ હોય છે તેથી લૌકિક અપેક્ષાએ અમાસમાં આવતી પૂનમને જણાવવા વડે લોકરૂઢ અર્થ જણાવી લોકોત્તર માર્ગની ચૌદશની પકખી જણાવી છે. આ ઉપરથી ખરતરોની ચૌદશના ક્ષયે પૂનમની પકખી કરવાનો મત
ટકતો નથી. કેમકે તેમ હોત તો વતુર્વશી પટ્ટાની વા એમ કહી પૂનમ અપવાદિક ABો કહેત. પાયચંદ્ર તો પૂનમના ક્ષયે પણ ચૌદશને ઉદયને નામે માને અને શાસનને AM
A અનુસરનારાઓ માફક તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ ન માને માટે વંશી લે શજી કહેવાની જરૂર જ નથી.
Kaહ