________________
૧૪૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ પાસે આવ્યો અનાભોગથી અને પછી નિપાત્તત્તાં સમ્મદ્રષ્ટિ આત્મા ધર્માનુષ્ઠાન મોક્ષ માટે કરે છે, એ ખ્યાલ આવ્યો ત્યારે સમજવું કે હવે જયારે મિથ્યાદ્રષ્ટિ ધર્માનુષ્ઠાન દુન્યવી લાભો માટે અંતઃકોટાકોટી સાગરોપમ જ સંસાર બાકી રહ્યો. કરે છે. કેટલું અંતર? સ્પર્શ, રૂપ, રસ, અને ગંધના જો કે અભવ્યનું ચારિત્ર તો શ્રદ્ધાવંતોની દ્રષ્ટિએ સ્વરૂપને જાણીને આત્મામાં તેનું બંધનું કારણ પણું મહાઢોંગ છે તેથી આ ઢોંગીઓના કહેવા મુજબ પરિણમન કરી સમ્યદ્રષ્ટિ આત્મા કેવળજ્ઞાન માટે તો તેની ભયંકર દુર્ગતિ જ થવી જોઇએ, પણ તેની ઉદ્યમી છે અને કાયાના સંયોગો અનુસાર તેજ તો સદ્ગતિ થાય છે એ નિયમ જ છે. અભવ્ય કાયાથી આત્મ કલ્યાણ સાધે છે. પણ મહાવ્રતના યોગે સદ્ગતિ ગામી બને છે. જે આત્મકલ્યાણના સાધન માટે ઉપયોગ ન પૌલિક ઇચ્છા એ કરેલો ધર્મ પણ દેવલોકનાં પણ છે
છે પણ દેવલોકના કરે, પણ પૌદ્ગલિક સુખને માટે એ કાયાને સુખો તો આપે જ છે.
ઉપયોગમાં લે તો તેને વિષય પ્રતિભાસજ્ઞાનવાળો કાયાની માયા જ મારે છે !
સમજવો. ધર્મ કરતાં કોઈને રોકવો નહિં. ધર્મકરણી
ભવસંક્રમણ વખતે આ દેહ ઉત્પાત કરવામાં બંધ કરવી નહિં. ઇચ્છા આત્મકલ્યાણની રાખવી કશી મણા રાખતો નથી. દુરાણીના મરાઠા કેદીઓ અને રખાવવી. કોઇએ સટ્ટો કર્યો, પાયમાલ થયો, કેદીની સ્થિતિમાં હતા અને દિલ્હી સળગાવવા ગયા આ સટ્ટો તો ભીખ મંગાવશે એવી ભાવનાથી સટ્ટાની
હતા. આ દેહ તો કેદીરૂપ હોવા છતાં તેને પરોણા બાધા લેવા આવ્યો તો તે બાધા આપવી કે નહિં? તરીકે રાખેલો છે, શાસ્ત્રમાં કહ્યું છે કે મરણ વખતે તેની ઇચ્છામાં કાંઈ આત્મકલ્યાણ નથી, માત્ર અનંતી વેદના થાય છે અને તેને ઉભી કરનાર પણ પૈસાથી પાયમાલ ન થવાની જ ભાવના છે. ક્ષયના
આ દેહ જ છે. એવા આ દેહના ભરૂસે ચાલવું? રોગોથી ડરીને કોઈ બ્રહ્મચર્ય માટે પણ નિયમ લેવા
સામાયિકાદિ કરવું હોય દેહની ડખલ જ ઉભી થાય આવે તો તે નિયમ આપવો કે નહિં? નિયમ લેવા છે. આ રીતે કાયાને છાપરે ચઢાવી!પછી પરિણામઆવનારને ધર્મનું સ્વરૂપ સમજાવવું એ ખરું, પણ
“ઓછું પાત્ર અધિકું ભણ્યો, નિયમ તો આપવો. સમ્યગૃષ્ટિ જીવો લૌકિક ફલોને ઘાસ જેવા ગણે છે. એકને એક પદાર્થ સરખી રીતે વઢકણીવહુએ દીકરો જણ્યો.” જાણ્યા છતાં સમ્યદ્રષ્ટિમાં અને મિથ્યાદ્રષ્ટિમાં એવું જ આવે ને ! એ જ કાયા અંત સમયે ફરક છે. જે પદાર્થોને મિથ્યાદ્રષ્ટિ સુખરૂપ માને આત્માને આર્તધ્યાનમાં ડુબાડશે. કાયા કમજાત છે, છે તે જ પદાર્થોને સમ્યદ્રષ્ટિ ફસામણ માને છે. હલકી જાત છે. તેના પ્રત્યે મમત્વ ભાવ રાખવો