________________
૨૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ માનવામાં કર્મનો કર્તા તથા ભોક્તા માનવામાં તો પછી સાચા આસ્તિકો (જૈનો) તે તત્ત્વત્રીને વાંધો નથી, જીવ કાયમ કર્મ બાંધે છે અને ભોગવે માને તેમાં નવાઈ શી? દેવને માનવાની તો દરેક છે. અનાદિકાલથી કર્મ બાંધે છે અને ભોગવે છે. ઇતર આસ્તિકપણ હા જ કહે છે પણ “કયા દેવને અહિં સુધી તો અભવ્ય પણ માને છે, પરંતુ હવે માનો છો? એમ પૂછતાં કોથળામાંથી બિલાડું પછીના આસ્તિકનાં મંતવ્યો સાથે, અભવ્યને બહાર પડે તેવું થાય છે. કોઇ શિવને, કોઈ વૈષ્ણવને, અડચણ છે. આસ્તિકો “મોક્ષ છે એમ માને છે,
કોઈ બ્રહ્માને, કોઈ મહાદેવને તો કોઈ હનુમાનને, એટલે કે આત્માનો કર્મથી સર્વથા છુટકારો પણ
કોઈ સદાશિવને, કોઈ કાળીને, કોઈ મહાકાળીને, છે, જ્યાં કર્મના અંશનો પણ વળગાડ નથી તેવું આત્માએ નિવાસ કરવા યોગ્ય સ્થાન મોક્ષ છે. જ
કોઈ દુર્ગાને, કોઈ અંબિકાને, તેમ કોઈ બહુચરાને, આસ્તિક માટે આસ્તિક્યનું આ પાંચમું પગથીયું એમ સી જુદા જુદા દેવદેવીઓને માને છે. ઇતરોમાં છે. નવ તત્ત્વો (જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, ગિ
છે અને હિંદુ ગણાતા છતાં એક માને એકને, તો બીજો માને સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ)માં આઠે તત્વને છે બીજાને. એક હિંદુ જેને માને તેને બીજો હિંદ માનતો થનાર પણ અભવ્ય છેલ્લા તત્ત્વ મોક્ષની માનતો નથી. જૈનોમાં તો દરેકે દરેક જૈનો માટે અવગણના કરી મોક્ષ ગુમાવે છે. માનવાનું દેવતત્ત્વ સરખું જ છે. જુદા જુદા જૈનો
મોક્ષ છે એટલું માનવાથી શું વળે? ત્યાં જુદા જુદા દેવોને માને છે એમ નથી. દેવતત્વમાં જવાનો રસ્તો જોઇએ. આસ્તિક માને છે કે મોક્ષે શ્રી અરિહંત તથા શ્રી સિદ્ધ એ બેને જ દેવ માને જવાના ઉપાયો પણ છે. આસ્તિક માટે આસ્તિક્યનું તે જૈન તે જ સાચો આસ્તિક છે. શ્રી અરિહંત તથા આ છઠ્ઠું પગથીયું છે. શ્રી જિનેશ્વરદેવે મોક્ષ શ્રી સિદ્ધ વિનાના બીજા કોઈ પણ જૈનોમાં દેવ તરીકે મેળવવાના સમ્યગદર્શનાદિ ઉપાયો બતાવ્યા છે. તે મનાવાને કે (માનવાને) લાયક જ નથી. સુદેવ આ ઉપાયોને જાણવા, માનવા, તથા અમલમાં મૂકવા બે જ છે. ચોકસી થઈને સોનાને ભલે પિત્તલ ન પ્રયત્ન કરવો જોઈએ. આ છ તત્ત્વોને માનનાર કહે, પણ સોનું પણ ન કહે તે પણ તેનો એક જેમ સાચો આસ્તિક છે. જૈનદર્શન અને આસ્તિક જણાવે ગુન્હો જ છે, તેમ અરિહંતને તથા સિદ્ધને સુદેવ છે. સમદર્શનાદિને અંગે દેવાદિતત્ત્વોની માન્યતા તરીકે ન માનવા તે પણ જૈન માટે તો ગુહો છે. સાચી હોવી જ જોઈએ.
ઈતરોમાં દેવ જુદા જુદા હોઈ દેવત્વ માનવામાં મોટા દેવતત્ત્વની માન્યતામાં ઈતરોમાં ઘણા મતભેદો છે. જયારે જૈનોમાં એમાં મતભેદ છે જ મતભેદો છે.
નહિ. જૈનોમાંના કોઇપણ મુખ્ય વિભાગને કે ઈતરોની માન્યતા મુજબના સામાન્ય પેટાભાગને પૂછો તો અરિહંત કે સિદ્ધને દેવ આસ્તિકો પણ જયારે દેવ, ગુરૂ અને ધર્મને માને માનવામાં વિવાદ જ નથી.