________________
૨૨૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ ત્યારેને ! પૌગલિક પદાર્થો માટે, જડપદાર્થો માટે સંસારરૂપી રંગભૂમિના ડાયરેકટરે સ્ત્રીની આટલો ખટકો છે. પણ કર્મનાં દ્વારા રોકવા માટે, કુખમાં જવાનો તથા ત્યાં ઉંધે મસ્તકે નવ માસ મોક્ષનાં કારણો મેળવવા માટે આનો જરા પણ લટકવાનો હુકમ કર્યો કે તેમ વર્તવું જ પડયું. તેમાં ખટકો છે? પૌગલિકમાં ઈષ્ટની શ્રદ્ધા ડુંટીની છે છુટકો જ ન થયો. ત્યાંથી બહાર નીકળ્યા પછી જયારે તત્ત્વોની શ્રદ્ધા માત્ર ઉપરચોટિયા છે. તમારી શાખ મનુષ્ય તરીકે ગણવાની, પછી કયો
દુનિયાદારીના ઇષ્ટ-અનિષ્ટ સંયોગોમાં જેવી ક્રમ? બાલક, યુવાન, વૃદ્ધ અને છેવટે શબ મુડદું! અસર થાય છે તેવી અસર નવ તત્ત્વોને અંગે થતી પાછા બીજા ભવમાં જાઓ ! એક પ્રવેશમાંથી બીજા નથી, તેનું કારણ ધારણામાં જ ખામી છે જયાં સુધી પ્રવેશમાં, બીજામાંથી ત્રીજામાં, તેમ ચાલુ જ છે! તે ધારણા, તે ભાવના, ડુંટીની થાય નહિ ત્યાં સુધી આવા નાટક માટે આત્માના સ્વાભાવિક ગુણોને કાર્યની સિદ્ધિ થાય કયાંથી? આશ્રવ, બંધ આદિ બાળી નાંખવા કેમ પાલવે? મૂર્ખ નાટકીયો પણ અનિષ્ટ છે, સંવર-નિર્જરાદિ ઇષ્ટ છે એવી શ્રદ્ધા નાટકની ખાતર ઘરને બાળી મૂકવા તૈયાર થતો થાય ત્યારે જ ધારણાની સિદ્ધિ થાય. નથી, તો સમજુ મનુષ્ય એક ભવની ખાતર, ધર્મના પતિતનો સંસર્ગ પણ ધર્મીને કલ્પે નહિ ! અંતરાયભૂત શા માટે થાય? મહા પાપનાં ત્રીશ
મરીચિ ભરતનો પુત્ર છે અને જન્મતાં જ સ્થાનકો છે. ગણધર મહારાજાનું ખુન કરનાર તે જેમ સૂર્યમાંથી તેજ નીકળે છે તેમ તેના દેહમાંથી મહામોહનીય પાપ કર્મ બાંધેય તેવી જ રીતે કિરણો નીકળ્યાં હતાં માટે તેનું નામ મરીચિ રાખ્યું. દીક્ષિતને અંતરાય કરનાર પણ મહામોહનીય પાપ આવા ઉંચા પુણ્યવાળા પુત્ર માટે કેટલી લાગણી કર્મ બાંધે. દીક્ષા લેવા તૈયાર થયેલાને અર્થાત્ ધર્મ હોય ! આવો પુત્ર જયારે દીક્ષા લે છે ત્યારે કરવા ઉધત થયેલાને અંતરાય કરનાર પણ ભરત મહારાજા રોકતા નથી. પણ મહોત્સવ કરે છે. મહામોહનીય કર્મ બાંધે. આ તત્ત્વ ભરત મહારાજા ધર્મમાં આડા નહિ આવવું એજ ધર્મીનું લક્ષણ તથા સારી રીતે સમજતા હોવાથી મરીચિની-જબરા આવા વહાલા પુત્રને દીક્ષા લેવા દેવી એ વિચારો ભાગ્યશાળી કુમારની દીક્ષામાં આડે આવ્યા નહિ. કે કઈ હદનું પરિણતિમજ્ઞાન હશે ! તે દીક્ષા છોડે દીક્ષા લેવામાં આડે ન આવ્યા તે તો ઠીક, તો પાછો સંઘરવો કે નહિં? જેમ નાટકીયો નાટકના પણ પતિત થયા પછી પણ ઘેર કેમ ન લઈ ગયા? પાત્ર તરીકે પણ ઘરને બાળવા તૈયાર ન થાય તેમ પતિત થયેલો ઘેર કહ્યું નહિ એવો જવાબ ભરત અહિં એક ભવની ખાતર ધર્મના અંતરાયભૂત મહારાજાનો છે. મરીચિ ઘેર જાય તો ભરત થનારા તમામ સંબંધીઓ નાટકીયા જેવા છે. મહારાજાનો પુત્ર છે. ઘેર જઈ શકે છે, દેખીતી સંસારરૂપી રંગભૂમિમાં આ જીવ નટ છે. રીતે ખાસ વાંધો આવે તેમ નથી, પણ પતિતના