SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ માટે થાય તે સૂચવવાને અંગે બને એમ કોઈપણ મુશ્કેલ છે, તો પછી તેવા જ્ઞાનની વૃદ્ધિનો પ્રસંગ સૂશને માનવામાં અડચણ હોય જ નહિં. તે સૂત્રમાં તો રહે જ કયાંથી? માટે આ કાલની અપેક્ષાએ જણાવવામાં આવતા કલ્પાદિ અને ગાથા આદિ તો તો જ્ઞાન શાસન અને સંયમના અવ્યુચ્છેદને માટે ક્ષમાશ્રમણના હાથે ઉદેશાદિકમાં હોય છે એમ હોય સાધુઓએ એ પાંચ પ્રકારના પુસ્તકો ગ્રહણ કરવાં પરંતુ પુસ્તકરૂપ ગાથાદિને માટે નવો આદેશ જ તે સંયમ જ છે. અર્થાત્ પુસ્તક પંચકરૂપી યોગ્ય હોય. ભગવાન ભાષ્યકાર મહારાજે જયારે અજીવકાયનું ગ્રહણ કરવું તે અસંજમ જ છે એમ અપવાદદ્વારાએ નિર્યુક્તિ આદિનાં પુસ્તકો અને તે ધારીને પુસ્તકાંચકને સાધુઓએ છોડી દેવાનાં નથી, પણ કોશને માટે લેવાનું વિધાન સાધુ વિશેષને માટે પરંતુ જેવી રીતે સંયમના ઉપકરણોને યતનાપૂર્વક જયારે જણાવ્યું છે ત્યારે ભગવાન ચૂર્ણિકાર લેવાય છે, સચવાય છે, વપરાય છે, એવી જ રીતે મહારાજ શ્રી દશવૈકાલિકની ચૂર્ણિમાં પુસ્તકનું આ પાંચ પ્રકારનાં પણ સાધુઓએ ગ્રહણ કરવાં તે સાધુઓને ગ્રહણ કરવું થાય તેમાં કેટલા આગળ સંજમનાં સાધક જ છે, અને તેથી તે પુસ્તકોનું ગ્રહણ વધે છે તે તપાસીએ. કરવું તે સંજમરૂપ જ છે. પુસ્તક પણ સંયમનું ઉપકરણ જ છે. કાલભેદ, વિધિભેદ કે આચારભેદની યોગ્યતા હા પડુ મળ્યુઝિતિક્ણ સંનો આ સ્થાને એવી શંકા નહિં કરવી કે જે વેવા પુસ્તકોનું ગ્રહણ સર્વજ્ઞ ભગવાન અને ગણધર અર્થાત ચૂર્ણિકાર મહારાજે સત્તર પ્રકારના મહારાજા વિગેરેએ અસંજમરૂપ જણાવ્યું હતું, તે સંયમનું વર્ણન કરતાં અજીવકાયના સંજમને અંગે પુસ્તકનું ગ્રહણ ભાષ્યકાર મહારાજ કે ચૂર્ણિકાર ચર્મપંચક તૃણપંચક - અપ્રતિલેખિત વસ્ત્ર પંચક મહારાજના વચનથી સંયમરૂપ કેમ થાય? આવી અને દુષ્પતિ લેખિત વસ્ત્ર પંચકના પરિહારની સાથે શંકા નહિં કરવાનું કારણ એ જ કે બુદ્ધિ અને પુસ્તકના ગંડી આદિ પાંચે પ્રકારો જણાવી સંયમને ધારણાને ધારણ કરવાવાળાઓની અપેક્ષાએ પુસ્તકનું અથે તેનો પરિહાર કરવાનું મૂલ વ્યાખ્યા કે મલ જે ગ્રહણ તે અસંજમરૂપ છે એમ જ્ઞાનીમહારાજાએ આચરણની અપેક્ષાએ જણાવી દીધું અને પછી જણાવ્યું હતું, પરંતુ ચૂર્ણિકાર મહારાજાએ પુસ્તકનું પુસ્તક પંચકનો અપવાદ જણાવતાં ઉપર જણાવેલ ગ્રહણ જે સંયમરૂપ જણાવેલું છે તથા ભાષ્યકાર વાકય શ્રી દશવૈકાલિક ચૂર્ણિકાર મહારાજે લખેલ મહારાજે પાંચ પ્રકારના પુસ્તકોનું ગ્રહણ નિર્યુક્તિ છે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ઉપર જણાવેલા અને કોશને માટે અપવાદપદથી છૂટું કરેલું છે, પુસ્તકના પંચકનો ત્યાગ કરવો એ સંયમીઓને માટે છે એટલે તેમાં કાલઅપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદ લાયક જ છે, છતાં વર્તમાન હુંડાવસર્પિણી બને ગણવાના છે. અને સામાન્ય રીતે શાસ્ત્રકારો છે એ વાત તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે દુષ્યમાકાલના પ્રભાવથી બુદ્ધિ અને મેઘા આદિની આ હાનિ દિવસે દિવસે થતી જાય છે અને તેથી ઉત્પાદ્યતે દિ સાશ્વસ્થાશાનામવાનું પ્રતિ, સાધુઓને સંયમના આધારભૂત તથા જે શાસનને માર્યમવર્થાત્ વ વાર્થ દવા | ચલાવવાની જોખમદારી સાધુ મહાત્માઓને માથે અર્થાત્ દેશ, કાલ અને રોગોને આશ્રીને એવી છે તેના આધારભૂત એવા જ્ઞાનનો ટકાવ પણ રહેવો કોઈક અવસ્થા ઉત્પન્ન થાય છે કે જે અવસ્થામાં
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy