________________
૧૪૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ છે. ઇચ્છાએ કે અનિચ્છાએ, હસીને કે રોઈને પણ વાગશે તેનો પત્તો નહિ ! એ આંચકો આવ્યો કે પાર્ટ ભજવે જ, નાચ નાગ્યે જ છૂટકો જ છે. શરીર સાફ ! વ્યવહારમાં તો ઘરના ભાડુતો બાર વર્ષે, પણ કર્મે વળગાડેલું છે. તેના ઉપર જીવની માલીકી ત્રીસ વર્ષે કે અમુક લાંબે વખતે માલીક પણ બની નથી. જેને રાખવાની કે રજા આપવાની પોતાની જાય છે, પણ તેત્રીશ તેત્રીશ સાગરોપમ જેટલા સત્તા નથી તેના ઉપર પોતાની માલીકી ગણવી તે લાંબા કાળ સુધી રહેવા છતાં પણ શરીર ઉપરની નરી મૂર્ખાઈ છે. વીલ કરવામાં જો સત્તા પોતાના આત્માની માલીકી નથી થતી તે નથી જ થતી ! હાથમાં ન રાખવામાં આવી હોય તો છતી મુડીએ એ બાજી કર્મને આધીન જ છે. વીલ કરતાં કરેલી પણ વલખાં મારવાં પડે છે. અહિં પણ કર્માધીન ભૂલ જેમ ભોગવવી જ પડે છે તેમ કર્મ બાંધતાં બધી બાજી છે. કર્મોની એટલી બધી સત્તા છે કે જો નિકાચિત બાંધી લીધાં તો તે ભોગવવાં જ પડે તે જ મારે અને તે જ બચાવે તેમ છે. છે. આ બધી બીના પરિણતિજ્ઞાનવાળો અથવા આહારપર્યાતિનો ઉદય હોય તો જ આહાર લઇ સમ્યગૃષ્ટિ સારી રીતે સમજે છે. શકીએઃ શરીરપર્યામિનો ઉદય હોય તો જ શરીર જયાં સત્તા નથી ત્યાં માલીકી માનવી તે બાંધી શકાય, બંધાય. ઔદારિક નામકર્મનો ઉદય મૂર્ખતાની પરાકાષ્ઠા છે હોય તો જ આકાશમાં રહેલી આઠ વર્ગણામાંથી જેને દાખલ કરવાની કે કાઢી મૂકવાની જરા બીજી કોઈ પણ વર્ગણાને ગ્રહણ ન કરી શકતાં ફકત પણ સત્તા નથી તે માલીક શાનો? ભલે નાટકીયાની ઔદારિકના જ પુદ્ગલો ગ્રહણ કરી શકાય. બોલવું, જેમ ભાડુતી માલીક મનથી માની લે ! ઘી, દૂધ, ચાલવું, ખાવું, પીવું, બધું જ શરીરના આધારે છે. મોસંબીના રસ ઉપર રહેનારાઓ સુકલકડી રહે પરંતુ ગાડા નીચે ચાલનારું કૂતરું બધો ભાર પોતે તથા સુક્કા લુખ્ખા રોટલા ખાનારા અલમસ્ત રહે જ વહન કરે છે એમ માને છે તેના જેવી આ જીવની તેનું કારણ? કારણ કર્મની વિચિત્રતા છે. એકલા હાલત છે. પોતે પોતાને આધારે બધું માને છે, પણ ખોરાક સાથે સંબંધ નથી, પણ કર્મ સાથે ખરો સંબંધ તમામ બાજી, પાજી કર્મને આધીન છે. મનુષ્ય તથા છે. ભાડુતી ઘર જો ભાડુત ખાલી ન કરે તો તિર્યંચ ગતિની અપેક્ષાએ ત્રણ પલ્યોપમ સુધી કાયદેસર ખાલી કરાવતાં ચાર છ માસ કે બાર શરીરની સેવા કરી, પણ કર્મ રાજાના એક આંચકે માસ નીકળી જાય છે. માલીકે નોટીસ આપવી પડે જ તે ખલાસા પછી ન તો તેનો આહાર લેવાય છતાં ખાલી ન કરે તો કોટે, હાઇકોર્ટે જવું પડે. કે ન તો શરીરાદિ બનાવાય. દેવલોકમાં તેત્રીશ ત્યાંથી હુકમ મળે પછી ખાલી કરાવી શકાય છે. સાગરોપમ સુધી લ્હેર કરે, છતાં કયારે આંચકો (અનુસંધાન પેજ - ૧૬૯) (અપૂર્ણ)