________________
૧૪૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭
(૧૩ જાન્યુઆરી ૧૯૪૧ છે. ભૂત તથા ભાવિના ભવનો વિચાર જાણકાર આપોઆપ નજર સામે ખડો છે, ઉભો છે. જે મનુષ્યો કરે છે. ચીનમાં થયેલી હારને જાણી તેને કરવાનું છે તે વર્તમાનકાલમાં જ કરવાનું છે. અંગે રૂશિયાએ કમીશન નીમ્યું તેનો હેતુ શો? હાર સાધનો વર્તમાનકાળમાં જ મેળવવાનાં છે. તો થઈ ગઇ ! એ હારના પણ કારણો જાણીને તેને સંસાર એ નાટકની રંગભૂમિ છે ! દૂર કરવા કટિબદ્ધ થવું જોઇએ, કેમકે કારણો દૂર
નાટકની રંગભૂમિ (થિયેટરોમાં કોઈ ગામ થવાથી જ મજબૂત થવાય. આજ હેતુ માટે કમીશન
કે મહેલ બળી જવાનો દેખાવ આવે ત્યાં કોઈ નીમ્યું, તેમ અહિં પણ અનંતા પુદ્ગલ પરાવર્તથી
પાર્ટવાળાને કંપારી છૂટતી નથી, પણ પોતાની સો કેમ રખડયા જ કરે છે? તે જો આત્મા તપાસશે
બસો રૂપિયાની ઝૂંપડી બળી ગયેલી કોઈ સાંભળે તો જ રખડપટ્ટીના કારણો જાણી શકશે, અને તે
તો તરત ચમક આવે છે, કંપારી છૂટે છે, ધ્રાસકો કારણો જો જાણી શકશે તો જ તે કારણોથી દૂર રહેવા માટે પણ ઘટતું કરી શકશે અને તો જ
રે પડે છે કારણ કે ત્યાં તત્ત્વ માને છે. ત્યાં મમત્વ મોહમલ્લને જીતી શકશે. જે આવો વિચાર કરનારો
છે. તે જ રીતે સમ્યદ્રષ્ટિ આત્મા સંસારને નાટક તે પરિણતિજ્ઞાનવાળો ગણાય. સમ્યગુજ્ઞાની અને
સમજે છે અને સમ્યમ્ દર્શન, સમ્યજ્ઞાન, તથા દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો જીવ જે ભૂતકાળની
સમ્યક્રચારિત્રને પોતાની સંપત્તિ સમજે છે. તે
* ભૂલોને ટાળવાનો ઉદ્યમ કરવા સાથે ભવિષ્યનો મિલકતમાં જરા પણ નુકશાન થાય તે આત્માથી માર્ગ સુધારવા પ્રયત્ન કરે છે. જેમ બાણાવલી જો સહન થાય જ નહિં. શરીર, ધન, વૈભવ, પરિવાર, નિશાન તાકયા વગર બાણ ફેકે તો નિશાન વીંધી આ બધું ખરેખર સંસારની રંગભૂમિ ઉપર નાટક શકતો નથી તેમ અહિં પણ સાધ્ય નક્કી કર્યા વિના જ ભજવાઈ રહ્યું છે. સમ્યગદ્રષ્ટિ આત્મા તો સમજે કરેલા પ્રયત્નો પ્રશંસનીય થતા નથી. ભૂતકાળમાં છે કે પોતાને તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. પરિભ્રમણ થયાનાં કારણો નિવારવાનો તથા નાટકમાં પાત્રને જેમ નાટકના રચનારે વેષ ભાવિનો કાર્યક્રમ નક્કી કરવાનો વિચાર જાગે, અભિનયાદિ યોજયાં હોય તેમ તે ધારણ કરવાં પડે, તાલાવેલી લાગે, કટિબદ્ધ થવાય, ત્યારે જ ભજવવાં પડે, તેમ કર્મરાજાએ નક્કી કરેલા પરિણતિજ્ઞાન થયું ગણાય. પરિણતિજ્ઞાનવાળો તે જ ઠાઠમાઠ, ઢોંગ ધતૂરા આ દુનિયામાં ભજવાઈ રહ્યા સમ્યગ્રષ્ટિ અને તે જ દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગગતિ અને જાણવો. કોઈ કહેશે કે ભૂતકાળ તથા ભવિષ્યકાલની નારકીની ગતિ તથા સુખ વૈભવ, સામાન્ય સુખ, વાતો કરી, પણ વર્તમાન કયાં ! મહાનુભાવ ! સુખ-દુઃખ, દુઃખની પરાકાષ્ઠા વગેરે વગેરે કર્મ સત્તા વર્તમાનકાલ તો સાધન છે, એટલે તે તો છે જઃ મુજબ જ મળે છે અને તે તે પાર્ટ ભજવવા પડે