SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ જે બોધમાં માત્ર શબ્દ તથા અર્થનું જ જ્ઞાન જવાબદારીની સમજણ વગરનું જ્ઞાન તે પેલા હોય, પણ જવાબદારીનું જ્ઞાન ન હોય, તેનું નામ છોકરાના નામાના શિક્ષણ જેવું છે. છોકરે લખેલા વિષયપ્રતિભાસ જ્ઞાન છે, નાનો બાલક નામામાં નામામાં પાંચ હજાર આડાઅવળા ઉધરી જાય કે પાંચસો કે હજારોની રકમો આડીઅવળી લખ્યા કરે, જમા થાય તો વાંધો નથી, કેમકે તે રકમ કાંઈ પણ રકમ શી ચીજ છે, ખાતામાં પાંચ પચીશ લેવા દેવાની નથી. પણ દુકાનના ચોપડામાં ઉધરી રૂપિયા ઓછા કે વત્તા લખાય કે કેમ? જમાને બદલે જાય કે જમા થાય તો? દુકાનના ચોપડામાં તેમ ઉધાર તથા ઉધારને બદલે જમા લખવામાં શું વાંધો ન ચાલે. છોકરાનું નામું તો નામું જ નથી. તે “નામું છે? તેની તેને ગમ નથી. એ છોકરાને ગણિત કહેવાય ભલે, પણ તે નામાંની કિંમત નથી. તેમ બરાબર આવડે છે. હિસાબો ત્રણ કે પાંચ રકમના આશ્રવાદિનું શાસ્ત્રનું જ્ઞાન જો જવાબદારી વગરનું તો શું? પણ બહુરાશિના પણ ગણે છે, પણ તે માત્ર હોય તો તે “જ્ઞાન” કહેવાય ભલે, પણ પેલા છોકરાના નામા જેવું છે અને તે માટે તે અજ્ઞાન હિસાબો જ ગણે છે. પણ પદાર્થ વિગેરેની કિંમત છે. તેને વિષયપ્રતિભાસ જ્ઞાન કહેવામાં આવે છે. સંબંધી જવાબદારીનો હિસાબ તેના હિસાબમાં અવળું પરિણમે તો તેની જવાબદારી છે જ, પણ નથી. તેમ આશ્રવ, સંવર, બંધ વગેરેને શબ્દોથી સવળું ન પરિણમે તો પણ તે વિષય પ્રતિભાસ જ્ઞાન જાણવું, પણ જવાબદારીના ખ્યાલમાં ન લઈ જવું 3 જ ગણાય. તે વિષય પ્રતિભાસજ્ઞાનનું લક્ષણ છે. પોતે આઠ વર્તમાનકાલમાં જ સારું ભવિષ્ય ઘડી કર્મથી બંધાયેલો છે, પોતાના કર્મો પોતે જ ભોગવે શકાય છે છે અને ભોગવવા પડશે, શાશ્વત સુખ મોક્ષમાં જ આત્મા કયાંથી આવ્યો? કયાં જવાનો? છે, મોક્ષ છે, મોક્ષ મેળવવાના ઉપાયો છે, અને - ભાવિગતિ માટે શું કરવું જોઇએ? આવો વિચાર તે તે ઉપાયોથી આત્માએ મોક્ષને મેળવવો જ જેને આવે તેને પરિણતિજ્ઞાન થાય એમ જાણવું અને જોઇએ, મોક્ષમાં જ આત્મા સ્વરૂપમાં શાશ્વત સ્થિર તેથી જ શ્રીગણધર મહારાજાઓએ અંગાદિની થઈ શકે છે. આ તમામ જાણે, અને જેને તે હૃદયમાં રચનામાં જણાવ્યું કે આગલા ભવથી આવ્યો છું, જચે તે ભલેને માત્ર નવકાર જ ભણેલો હોય તો મરણ પામીને અન્ય ભવમાં જવું પડશે, એ રીતે પણ સમ્યજ્ઞાન પામેલો ગણાય. પણ તે વિનાનો જેણે જન્મની પહેલાં તથા મરણની પછી દ્રષ્ટિ તો નવ પૂર્વ સુધી ભણ્યો હોય તો પણ તેનામાં પહોંચાડી છે, તે જ જાણકાર છે. વર્તમાનકાલના સમ્યકત્વ મનાય નહિં. એવું જવાબદારી જચાવ્યા ભવની દ્રષ્ટિ તો જનાવરોમાં પણ હોય છે. પંખીઓ વિનાનું જે જ્ઞાન તે તો વિષય પ્રતિભાસજ્ઞાન છે. પણ પ્રથમ માળા કરે છે. કીડીઓ પણ દર સાફ અર્થાત્ અજ્ઞાન જ છે. નવપૂર્વ સુધીનું પણ કરે છે. વર્તમાનભવનો વિચાર તો તિર્યચોમાં પણ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy