________________
૧૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ પોતાના નેત્રની ક્રાંતિ વડે ઉજ્જવળ કરેલું અને ક્ષીર સ્થાપના જ કરે છે. સંચાલનકાર્ય સંચાલકને સોંપે સમુદ્રના જળની આકાંક્ષાવડે લુછેલું એવું કે પ્રભુનું છે. ભગવાન શ્રી મહાવીર દેવે જમાલિ, મેઘકુમાર, મુખ છે તે શ્રી વિરપ્રભુ વારંવાર જયવંતા વર્તો. આદિને દીક્ષા આપી, પણ આચાર અને જ્ઞાનાદિ ‘આવા ઉત્કૃષ્ટ પુણ્યવાને લીધેલા માર્ગે બીજા *
. માટે તો સ્થવિર ગુરૂને જ ભળાવ્યા, આથી દેવતત્ત્વ શી રીતે જઈ શકે? એ તો ભાગ્યવાન્ ! અનન્ય
પછી ગુરૂતત્ત્વ છે. ભાગ્યવાનું તેમની બરાબરી કેમ થાય? આ પ્રશ્ન : અરિહંત કે સિદ્ધને (દેવતત્ત્વને) વિચારણા અન્યને પાછળ પાડે છે અને એ રીતે ઓળખાવનાર જ ગુરૂ છે, તો ગુરૂ (ગુરૂતત્ત્વ) પ્રથમ પ્રશંસાપાત્ર એવી એમની અત્યંત ઉત્તમતા પણ કેમ નહિં? જેમ શ્રીસિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અન્યને પાછા હઠાવનાર થાય છે ! ત્યાં હોવાથી શ્રી અરિહંત ભગવાન પહેલા માનીએ આલંબનરૂપ ગુરૂ મહારાજ જ છે. ભવાંતરથી જેણે છીએ તેમ ગુરૂતત્ત્વ પહેલાં જોઇએ. ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે તેવા જ આત્મા મોક્ષ કે સમાધાન - ગામડાનો વહીવટ તલાટી કે સિદ્ધિ મેળવી શકે તેવું કાંઈ નથી, પણ આવા ન મુખી કરે છે, પણ મહોરછાપ પોતાની કરે તો તો હોય તે પણ મેળવે છે (આથી ગુરૂતત્ત્વની તેને મરવું જ પડે! વહીવટ પોતે કરે, પણ મહોરછાપ અવગણના સમજવી નહિં) અર્થાત્ ઉચ્ચકુલમાં તો રાજાની જ હોય. વહીવટ રાજાના નામે કરવામાં કે રાજકુલમાં જન્મ ન પામ્યા તેથી ઉદ્ધાર ન થાય આવે છે. તેમ ગુરૂ શ્રી તીર્થંકરના શાસનના નામે એમ માનવાનું છે જ નહિં. મોક્ષ માર્ગે જતાં છતાં સંચાલન કરે. ગુરૂ ઉપદેશ આપે, ધર્મ સંભળાવે, આ રીતે પાછા પડતા જીવોને પાછા ન પડવા દેનાર, રૂચિ જાગૃત કરવા ભિન્ન ભિન્ન પ્રકારે તત્ત્વો અને મોક્ષ માર્ગે આગળ ધપાવનાર ગુરૂતત્ત્વ છે. સમજાવે, પણ તે સર્વ શ્રી તીર્થંકરદેવે કથન કર્યા
છેવટે આ ગુરુતત્ત્વ જ અરિહંત અને સિદ્ધપદ મુજબ જ કહે. કલ્પનાના અંશના પણ ચાળે ચડે સુધી પહોંચાડી શકે છે.
તો ચતુરાઈ ચૂલામાં પડે ! તેઓ પોતાના ઘરનું કાંઈ જૈન શાસન (શ્રમણસંઘ) ના સંચાલક
બોલે જ નહિ. ઘોષણા કરે કે “નિપાત્તતત્ત ગુરૂવરો છે.
અર્થાત્ શ્રી જિનેશ્વર દેવે આ પ્રમાણે તત્ત્વ કહ્યું છે.' ગુરૂતત્ત્વ સંચાલક છે. ચારે પ્રકારનો જે
પ્રત્યક્ષ સદ્ગુરૂના ઉપકાર જેવો ઉપકાર શ્રમણાદિ સંઘ તે જ શ્રી જૈનશાસનની રૈયત છે. પરોક્ષ તીર્થંકરે કર્યો નથી.” આમ કહીને તીર્થંકરનો તે પ્રજાના સંચાલક ગુરૂમહારાજા છે. ગુરૂમહારાજે
છે કે શાસ્ત્રનો અપલાપ કરનાર રાયચંદને તો શ્રી સંચાલન કરવાનું છે. શ્રી તીર્થંકર દેવ તો શાસનની
આ જૈનશાસનમાં સ્થાન નથી.
"