SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ પ્રત્યક્ષ સદ્ગુરૂસમ નહિં, પરોક્ષ જિન આચાર્યનું છે. શિક્ષણ આપવાનું કામ વાચક અર્થાત્ ઉપકાર : ઉપાધ્યાયનું છે, તથા દરેક રીતે સહાયક બનવાનું આવો બકવાદ કરનાર, એ રાયચંદ આવા કામ સાધુનું છે. આ ત્રણમાંથી એકના વિના પણ પ્રજલ્પવાદથી જિનની અવગણનાપુર્વક સ્વપ્રતિષ્ઠા ચાલી શકે તેમ નથી. વ્યવસ્થાપક આચાર્ય, વધારવાની અક્ષમ્ય ધૃષ્ટતા કરનાર થવાથી શિક્ષણદાતા ઉપાધ્યાય, અને સહાયક એવા સાધુ આપોઆપ જૈનશાસનની બહાર સિદ્ધ થાય છે. ગ૩ એ ત્રણેના સહકારથી જ શાસનનો હેતુ સફલ થાય તે જ માનવાના છે કે શ્રી જિનેશ્વર દેવે કહેલું જ તેમ છે. કહેનારા હોય અને તે પણ વિUTUત્ત તત્તે એમ આચાર્યને અંગે વિચારણા જો કે આગળ થઈ જાહેર કરીને જ કહેનારા હોય, જિનેશ્વરથી પોતાને ગઇ! હવે ઉપાધ્યાયને અંગે વિચાર કરીએ ! પોતાની અધિક ગણાવનાર ગુરૂને સંઘથી બહાર કાઢવો જ પાસે રહેલા અગર બીજે સ્થાને વિચરતા સાધુ અને પડે. સાધ્વીની એટલે કે આખા ગચ્છની વિચારણા કરવી આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ આ ત્રણેય પડે. પ્રાચીનકાળમાં સાધુ કે સાધ્વીને, આચાર્ય કે મહાત્માઓ શ્રી જિનેશ્વરદેવના નામે, તેમના જ ઉપાધ્યાયને પૂછ્યા વિના એક પણ વસ્ત્ર કે તત્ત્વોને તે જ રૂપે પ્રકાશે અને ત્યારે જ (તો) આહારાદિ જેવી પણ વસ્તુ લાવવાનો હક નહિ, તેઓ ગુરૂ તરીકે માન્ય થાય છે. અને લાવેલીને પૂછયા વિના વાપરવાનો પણ હક વહીવટની વ્યવસ્થા એટલે હરેશગી નહિ. પૂછયા વિના વાપરે તો તે કરેલો ઉપયોગ ગુરૂની ચોરીમાં ગણાય અને તેથી અદત્તાદાન શંકા - ગુરૂતત્ત્વમાં ત્રણેયનો સમાવેશ થઈ . વિરમણની ભાવનામાં જણાવ્યું છે કે અનુજ્ઞાથી શકત તો પછી ત્રણ ભેદો અલગ અલગ કહેવાનું લાવવામાં આવેલા વપરાતા પદાર્થો જ ત્રીજી વ્રતની શું પ્રયોજન? શુદ્ધિમાં ગણાય છે. ક્ષુલ્લકનું દ્રષ્ટાંત વિચારણીય સમાધાન “રસોઈ શબ્દ એક છે, પણ તેની છે. આપત્તિ વખતે શીલને બચાવવા એક રાજાની સાથે તેર વાનાં જોઇએ. કહેવત પણ છે. “એક રાણી ઘરમાંથી નીકળી હતી : ગર્ભિણી હતી. દીક્ષા તોલડી તેર વાનાં માગે ” અહિં શાસનની લે છે. વાસ્તવિક હકીકત જાણવાથી સંઘ યોગ્ય કરે સ્થાપનાની વ્યવસ્થામાં વ્યવસ્થાપકવર્ગ, શિક્ષકવર્ગ છે. પ્રસૂતિ પછી રાણી ફરી દીક્ષા લ્ય છે. પેલા તથા રાજ્યાદિ કાર્યની દરેક સહાયક (મદદગાર) પુત્રને પણ દીક્ષિત બનાવવામાં આવે છે. તે મોટો વર્ગની માફક જ એમ ત્રણ વર્ગની જરૂર છે. થાય છે. ત્યારે દીક્ષાનું પાલન મન વિના માતાની સહાય, શિક્ષણ તથા સંચાલન વિના શાસન ખાતર કરે છે. બાર વર્ષે એક વખત માની પાસે ચાલે જ નહિ. સંચાલનનું અર્થાત્ વ્યવસ્થાનું કામ સંસારમાં જવાની અનુશા માગે છે. પ્રવતિનીને
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy