SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ જણાવે છે કે જૈનદર્શનમાં મોક્ષ માર્ગે પ્રવર્તેલાને સ્થાપવાનું છે. શાસન સ્થાપતી વખતે જ તે પોતે જ સુગુરૂ માનવામાં આવે છે અને તેથી આચાય, તો સિદ્ધ થયા છે, અર્થાત્ કાર્ય સિદ્ધિ કરી ચૂક્યા ઉપાધ્યાય અને સાધુ આ ત્રણની જ આરાધના ના છે. એટલે શાસન સ્થાપીને તે માર્ગે ચાલવાનું કહ્યું ગુરૂતત્વમાં છે. ગુરૂતત્ત્વની આરાધના આ ત્રણ પદની આરાધનામાં છે. આ ત્રણ વિના ચોથાને છે પણ આપણો આધાર તો ગુરૂને જ અવલંબીને છે. કોઈને ગુરૂતત્ત્વમાં સ્થાન નથી. એમ ધર્મ પણ પુણ્યશાળી મનુષ્યને અણચિંતવી સહાય મળે, વગર સમ્યગદર્શનાદિ ચારને જ માનવા તથા આરાધવાની ઈચ્છાએ તેનાં કાર્યો થાય, ક્યાંક કચરો દાટવા જાય છે, માટે જ નવપદી કહી છે. ત્યાંથી પણ નિધાન મળે, પણ તેના ભરૂસે બીજાથી ઉત્કૃષ્ટ પુણ્યવાનના પંથે પામરને પણ જવાય નહિં. શ્રી તીર્થકર દેવનું પુણ્ય વિશ્વભરમાં પગલાં મંડાવનાર ગુરૂ મહારાજ છે. ઉત્કૃષ્ટ છે, અનન્ય છે, અદ્વિતીય છે. અજોડ છે! - તેમને તો તમામ સગવડો સામે આવી મળે છે. અરિહંત તથા સિદ્ધ બંને સંપૂર્ણ આત્મ ઉન્નતિની ટોચે પહોંચેલા છે. તે ટોચને જાણનારો દેવો ચરણકમલમાં આળોટવા દોડાદોડ કરે છે ! આપણો જીવ બની શકે તે માટે ગુરૂ (ગુરૂતત્ત્વ)ની ગર્ભમાં આવે છે ત્યારથી જ, જો કે તે વખતે શરીર જરૂર છે. જેમ ચંદ્રમા રત્નવાળો છે, સુધાકર છે, આ તો માત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું જ છતાં મનોહર છે, આફ્લાદક છે. સૌમ્ય છે, પણ આપણે ઈંદ્રો આવી નમસ્કાર કરે છે. જન્મ પામે છે ત્યારે તો તે માત્ર જોવા પૂરતો જ છે. ત્યાં જઈ પહોંચવાનો સર્વ ઇદ્રો તેમને મેરૂ ગિરિરાજ ઉપર લઈ જઈને કોઈ રસ્તો નથીઃ તેમ અરિહંત તથા સિદ્ધના ગણો અભિષેક કરે છે. જૈન બાળક પણ બોલે છે કે - જાણીએ, જોઈએ, પણ તે મેળવવાનો માર્ગ તો ગુરૂ स्नातस्याप्रतिमस्य मेरु शिखरे (ગુરૂતત્ત્વ)ને આધીન જ છે. ગુરૂવર્યો સિદ્ધિ પંથે સધ્યાવિમો: શૈશવે, રૂપત્નિોનવિયાજ્ઞાનપૂર્વક ચાલી રહેલા છે અને તેથી તે માર્ગ તેમની હતરસધાંત્યા અમદાષા 1 સમૂર્ણ પાસેથી આપણે જાણી અને મેળવી શકીએ તથા નયનામાવતિ ક્ષીરોકાશયા, વત્ર અમલમાં પણ તેમની સહાયથી મૂકી શકીએ. વચપુન:પુનઃ ગતિ શ્રીવર્ધમાનનિનઃ . ગુરૂતત્ત્વ એવું પ્રભાવશાળી છે એવું પરમાર્થ પરાયણ અર્થ : બાળપણમાં મેરૂ પર્વતના શિખર છે કે તે પોતે મોક્ષમાર્ગે ચાલે છે અને બીજાને પણ ઉપર હવરાવેલા એવા નિરૂપમ પ્રભુના રૂપને ચલાવે છે. જોવાથી થયેલા આશ્ચર્ય વડે ભોગવેલ રસની શ્રી અરિહંત પરમાત્માનું કામ માત્ર શાસન ભ્રાંતિથી ભમતી છે ચક્ષુ જેની એવી ઇન્દ્રાણીએ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy