________________
૧૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(વર્ષ ૮ અંક ૨૪ પાના ૫૦૨ થી ચાલુ) નવપદની આરાધનામાં વિશિષ્ટ તત્ત્વત્રયી તત્ત્વો આ નવપદમાં છે. (સુદેવ, સુગુરૂ, સુધર્મ)ની આરાધના છે. પ્રશ્ન - ત્યારે આને ત્રિપદી જ કે ત્રીતત્ત્વ
પણ આ ઉપરથી પ્રત્યેક (ભિન્ન ભિન્ન પ્રકારે કહેવી જોઈએ પણ તેમ ન કહેતાં “નવપદ કેમ પ્રવર્તમાન) આરાધના ઉડાડી દેવાય નહિં. કોઈ કહ્યા વખત પ્રત્યેક વસ્તુ પરત્વે અધિક ઉલ્લાસ પણ થાય
સમાધાન ત્રિપદી કહેવાથી દેવ, ગુરૂ, ધર્મની અને તે દ્વારા ધર્મોદ્ધાર અને પ્રવૃત્તિ થઈ શકે તેમાં આરાધના મોઘમ થાય. અહિં તો સુદેવને સુદેવ બે મત નથી. જેમ પ્રત્યેક આરાધના આવશ્યક છે તરીકે, સુગુરૂને સુગુરૂ તરીકે અને સુધર્મને સુધારી તેમ સામુદાયિક આરાધના પણ આવશ્યક જ છે. તરીકે માનીને એ રીતિએ તે તત્ત્વત્રયીની આરાધના
કરવાની છે. કુટુંબને સુંદર બનાવવા કરતાં વધુ જરૂર જ્ઞાતિને સુંદર બનાવવાની છે, કારણ કે કન્યા લાવવાની
એટલે દેવ તરીકે બેજ તત્ત્વો આરાધી શકાય છે પારકા ઘેરથી, અને પોતાની કન્યાને પણ પારકા તે
તેમ છે. એક શ્રી અરિહંત પરમાત્મા તથા બીજ
શ્રી સિદ્ધ પરમાત્મા, આ બે વિના દેવ તરીકે કોઇન ઘરે જ આપવાની છે.
પણ આરાધના થઈ શકે જ નહિં. મુમુક્ષુઓએ પ્રત્યેક આરાધનાવાળો ભલે તે પ્રત્યેક મોક્ષાભિલાષીઓએ, મોક્ષનો મનોરથ આરાધનામાં પ્રવર્તમાન રહે, પણ જો સામુદાયિક ધરાવનારાઓએ, મોક્ષ મા પ્રવર્તમાન હોય આરાધના તરફ, એટલે નવપદની આરાધના તરફ તેવાઓએ આ બે દેવતત્ત્વની જ આરાધના કરવી લક્ષ્ય ન રાખે તો ધ્યેયને પહોંચી શકે નહિ. આરાધવા જોઈએ. લાયકનો સમુદાય જ નવપદ છે તેથી તે ઉપર લક્ષ્ય જેમ ઇતરો દેવતત્ત્વને માને છે તે રાખવું જ જોઈએ. જગતમાં આરાધવા લાયક તત્ત્વો ગુરુતત્ત્વને પણ માને છે, ફકીર, સંન્યાસી, પાદરી માત્ર ત્રણ જ છે. કહો કે વિશ્વવંદ્ય તત્ત્વો ત્રણ જ બાવા, ભિક્ષુ પણ ગુરૂ તરીકે ઈતરોમાં મનાય છે છે. ૧. દેવ, ૨. ગુરૂ, ૩. ધર્મ, તમામ આસ્તિકોને નવપદની આરાધનામાં તો જે સુગુરૂને માનવાન આ તત્વત્રયી માન્ય છે, આરાધ્ય છે, અને તે ત્રણજ છે, જે સુગુરૂની આરાધના કરવાની છે તેને અંગે