________________
૧૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ જોઇએ. હિંસાદિક આશ્રયોનો વિરોધ કર્યા છતાં પણ ઉપાયોનું અસ્તિત્વ અને શક્યતાની માન્યતા. આ આશ્રવના મુખ્ય કારણભૂત જે મન, વચન અને છ વસ્તુઓને માનનારો વર્ગ જ લોકોત્તર દ્રષ્ટિએ કાયાના યોગ છે તેને રોકીને જ અયોગીપણું એટલે પરમાર્થ દ્રષ્ટિએ આસ્તિક છે એમ ગણી મેળવાય છે તે પણ મોક્ષના અભિલાષી જીવોએ શકાય ! ઉપર જણાવેલી છ વાતોમાંથી એક પણ મેળવવું જ જોઈએ ! આવી રીતે કર્મ અને કર્મના વાતની અગર તેમના કોઇપણ અંશની અશ્રદ્ધાને સાધનોને રોકયા પછી આવેલા કર્મોમાંથી જે કોઈ ધરાવનારો વર્ગ પરમાર્થ કે લોકોત્તર દ્રષ્ટિએ અવશેષ ભાગ રહેલો હોય તેનો સર્વથા નાશ કરવા આસ્તિક છે એમ કહી શકાય જ નહિં. માટે મોક્ષના સાથે આત્મામાં તેવી જાતની તાકાત ઉત્પન્ન કરવી અભિલાષી સર્વ જીવોને ઉપર જણાવેલી પરમાર્થ જોઈએ કે જેથી કોઈપણ કાળે અને કોઈપણ પ્રકારે દ્રષ્ટિની અર્થાત્ લોકોત્તર રીતિની છ આસ્તિકતા બીજી વખત જીવને કર્મના આશનો વગ ધરાવવા માટે તથા તેને પોષવા માટે તેમજ તેની પણ થાય નહિં અને તેવી સ્થિતિ પણ થાય નહિ પરાકાષ્ઠા પ્રાપ્ત કરવા માટે પ્રતિક્ષણ ઉદ્યમવાળા થવું
જ જોઇએ. તેવી શુદ્ધ સ્થિતિ થાય તેનું નામ જ મોક્ષ છે ! જે જે તેવી મોક્ષની સ્થિતિ થતાં આત્મા સર્વદા સર્વથા આ લેખ અને તેનો ભાવાર્થ વિચારીને જૈન જન્મમરણાદિના ભયથી રહિત થઈને સર્વથા ઉપનામ ધારીને પ્રખ્યાત થતી સંસ્થાઓ - નિર્ભય થાય છે અને તેમ થવા સાથે અનંતજ્ઞાન સમિતિઓ, સંઘો - મંડળો વિગેરે સાચી - દર્શન - વીર્ય અને સુખની સમૃદ્ધિથી આબાદીવાળો આસ્તિકતાને ધારણ કરવા કટિબદ્ધ થશે તો જરૂર બને છે ! આ વસ્તુ વિચારતાં દરેક સુજ્ઞને માનવું આ
જ અવિચ્છિન્ન અને ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનને પડશે કે મોક્ષ એ વસ્તુ ઉપાયથી સાધ્ય છે અને અનુસરનારા વર્ગમાં યોગ્ય સ્થાનને પામશે. એ એવી જે મોક્ષના ઉપાયોની અસ્તિતાની માન્યતા
સિવાય મોહમયીના મોભામાં કે નિંગાળાની તેનું જ નામ લોકોત્તર દ્રષ્ટિએ છઠ્ઠી આસ્તિકતા
ગાડીમાં કે ભાવનગરની ખાડીમાં કે કોઈપણ જગે
મુસાફરી કરવામાં આવે તો પણ લોકોત્તર માર્ગને છે.
માન્ય તરીકે જાહેર કર્યા સિવાય લોકોત્તર માર્ગને ઉપર જણાવેલી ૧ જીવની અસ્તિતા. ૨. અનુસરનારાઓમાં તો સ્થાન પામી શકાય જ નહિં. જીવની નિત્યતા. ૩ જીવનું કર્મને અંગે કત્વ. ૪ દેવદ્રવ્ય ખાવા અને ઉડાવવાની ધગશવાળા, જીવનું કરેલા કર્મને અંગે ભોસ્તૃત્વ. ૫. સમસ્ત પુનર્લગ્નની લગનીમાં લીન થયેલા અને દીક્ષા જેવા કર્મના ક્ષયરૂપ મોક્ષ અને તે દ્વારા સર્વથા અને ભાગવત માર્ગના વિરોધિઓને તો લોકોત્તર માર્ગને સર્વદા આત્માને નિર્ભય અને સંપૂર્ણ આબાદીની અનુસરનારો વર્ગ ઝેરી નાગથી કોઈપણ પ્રકારે પ્રાપ્તિરૂપ મોક્ષની હયાતિ તેમજ ૬. સમ્યગ્ગદર્શનાદિ ઓછા રૂપમાં દેખાશે જ નહિં. માટે ઉપરનો નિબંધ રૂપી ક્રમે પ્રાપ્ત થવારૂપ મોક્ષમાર્ગ અને આશ્રવ- વાંચી વિચારી હિતબુદ્ધિ ધારીને દરેક જૈનોએ નિરોધ, સંપૂર્ણ સંવર, સંપૂર્ણ નિર્જરારૂપ મોક્ષના પ્રવર્તવાની જરૂર છે.