SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૪મી જુન ૧૯૪૧) SIDDHACHAKRA (Regd. No. B. 3047. - મુંબઈના જૈનસગૃહસ્થોને મળેલો અપૂર્વ અવસર શ્રી જૈનશાસનમાં આજ કેટલાંક વર્ષોથી તિથિની મંતવ્યતામાં જાહેર રીતે ભેદ પડેલો છે. એક જ ૩ પક્ષ શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાનો દાવો કરીને લૌકિકટીપ્પણામાં આવતી પર્વતિથિની હાનિવૃદ્ધિની જ આ વખતે પૂર્વ કે પૂર્વતરતિથિની હાનિવૃદ્ધિ માને છે લખે છે, અને આચરે છે, જયારે બીજો પક્ષ કે જેના પર પરદાદા, દાદા, ગુરૂ અને યાવત્ પોતે પણ તેમજ કરનારા છતાં થોડાં વર્ષોથી પર્વતિથિની હાનિવૃદ્ધિને ૪ આરાધનાના પ્રકરણમાં લખે છે, માને છે અને આચરે છે. આ બન્ને પક્ષને શાસ્ત્રથી એક વ્યાજબી જ જ નિર્ણય લાવવાની જરૂર છે. એમ શ્રીજૈનસંઘ માનતો આવ્યો છે અને માને છે. તેમજ અનેક વખત પર નિર્ણય થવાના સંયોગો લાવ્યા પરંતુ બન્ને પક્ષોનું એકત્ર મળવાનું જ થયું નહતું. પરંતુ શ્રી મુંબઈ- ૪ બંદરમાં આ વખત બન્ને પક્ષના સમર્થો એકત્ર મળ્યા છે. તેથી નિર્ણય થવાની સંભાવના ગણાય. શિ ૨ ફકત એ નિર્ણયને માટે નિષ્પક્ષપણે આપ લોકોએ હવે પ્રવૃત્તિ કરવાની છે. કહેવાતા જુના પક્ષે સાધવું કહેવાતા નવા પક્ષે સાધવું જ ૧. જૈન જયોતિષના હિસાબે તિથિ કે , પર્વતિથિનો ક્ષય હોય, પણ વૃદ્ધિ ન હોય. ' ૧. જૈનજયોતિષના હિસાબે તિથિવૃદ્ધિ થાય છે (અતિરાત્રશબ્દથી દિનવૃદ્ધિ છે. પણ તિથિ અને અતિરાત્રશબ્દથી તિથિવૃદ્ધિ લેવી. વૃદ્ધિ નથી.) લૌકિકટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય હોય પર્વતિથિનો લૌકિકટીપ્પણામાં ક્ષય હોય તો ત્યારે તેનો ક્ષય જ કહેવો અને લખવો. પણ તેને આરાધનામાં અખંડ રાખવી અને તે વખતે ઉદયવાળી એવી પણ પહેલી માત્ર તેની આરાધનાજ પૂર્વતિથિમાં કરવી. અપર્વતિથિને કથનમાં પણ ન લેવી. લૌકિકટીપ્પણામાં વધેલી પર્વતિથિ હોય તો લૌકિકમાં પર્વતિથિની વૃદ્ધિ છતાં તે બે બને દિવસને પર્વતિથિ તરીકે કહેવા દિવસને પર્વતિથિ તરીકે ન ગણતાં માત્ર બીજા દિવસને પર્વતિથિ તરીકે માનવો, માનવા પણ આરાધવો બીજો દિવસ. લખવો ને કરવો. ૪. લૌકિકમાં પૂનમ કે અમાવાસ્યા અગર લૌકિકમાં પૂનમ અમાવાસ્યા કે ભાદરવા ભાદરવા સુદ પાંચમ જેવાની ક્ષયવૃદ્ધિ સુદ પાંચમ જેવી પર્વનંતર પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય તો પૂર્વતર અપર્વતિથિનો હોય તો પણ તેમાં આરાધના માટે કહેવામાં ક્ષય અને વૃદ્ધિ માનવાં. અને લખવામાં ફરક ન માનવો. બન્ને પક્ષને એકઠા કરીને તથા અર્થભેદે જૈનેતરવિદ્વાનોનો અભિપ્રાય રજૂ કરીને જો નિષ્પક્ષપણે એ ઉપર મુજબની વાતોનો નિર્ણય કરાવી શકશો તો ખરેખર આખા શાસનમાં શુભઆશીર્વાદ મેળવવા જ કાં ભાગ્યશાળી થશો. તા.ક. જો કે એક પક્ષમાં પંન્યાસજી છે અને બીજા પક્ષમાં આચાર્ય છે, છતાં પણ બને સમર્થ છે છે. માટે સંયોગને લઈને જરૂર નિર્ણય કરાવી શ્રીસંઘના આશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થશો. આ ઝિશાસનાનુસારી આચાર્ય સાથેની ચર્ચાની જરૂર રહેશે જ નહિં, અને રહે તો ભલે ભવિષ્ય ઉપર રહે. પણ ૩.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy