________________
(ટાઈટલ પાના નું ચાલુ) જ (૧) આવ. હારિ. ૬૩૮ : માયરી પુન મોમછરયદરા મUTIમvi શિર ઋ
आलोइज्जत, तओ जाव इरिया पडिक्कमिज्जइ तओ चेइयाई
वंदित्तेत्यादि सिवे विही। હ૪ (૨) આવ. હરિ. ૬૩૮ : ક્ષપf સ્વાધ્યાશ ન “રા ' મારિયોતિ (૨) 8
जेणेव भगवओ तित्थगरस्स सरीरए तेणेव उवागच्छइ २ વળી મહાત્માના મરણથી આનંદ માનનાર કેવો મિથ્યાત્વથી અંધ થયો હશે તે મૂલ આગમના પાઠથી જણાય છે જુઓ ત્તા વિમો પિરાઇટ્ટે મંજુપુJU|UTયો. આ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિનો શોકદર્શક સ્પષ્ટ પાઠ અને સરસાદુંનોસીસવરચંદ્રકુëવિગેરે શું પાઠ નવા પંથીઓને તો માન્ય નહિ હોય? શોક અને ભક્તિના
વિષયભેદને નહિ સમજનારની આવી જ દશા થાય. ૪. સૂત્ર અને ધર્મમાર્ગના ઉત્થાપક હોવા છતાં જો વિવેક આવે તો જ ગોશાળાની માફક જગત
ધિક્કારવા લાયક મરણને જાહેર કરવાનું પસંદ થાય, પરંતુ શાસનના સ્તંભોને નાશ કરનાર સોમિલ જેવા તો સમ્યત્વવાળા જીવોને શ્રીકૃષ્ણ મહારાજે કર્યું તેમ કુતરાની માફક ગામમાં ઘસડવા લાયકજ થાય. નવાપંથના ભક્તોને નવો પંથ કાઢનાર એવો આદેશ ત આપીને નહિંજ મરે કે મારા મરણે તમે મારા લોહીના ચાલ્લાં કરજો. જુના જૈનમાર્ગીઓ તો શોક થાય તો પણ જય જય નંદાને જ બોલે. નાનુપ્રાયમરિમાણુ' વૃત્મજ્ઞાનોત્પાવે તેવતમહોત્સવેષ્યિતિ એ વાકયની માફક શાસ્ત્રકારો પશિનવ્વા મહિમાનુએમ સ્પષ્ટ કહે છે. સાચી જયશ્રી અને લક્ષ્મીઓ તો આત્મારામ આનંદિના મરણે રંડાય જ છે, પણ મિથ્યાશ્રી અને અજ્ઞાનશ્રીને તે વખતે આનંદનો પાર ન જ રહે. શાસ્ત્રકારો પ્રાયે પર્યતિથિએ આયુષ્ય બંધ કહે ત્યારે આ નવાપંથી આરામથી પ્રાયઃ શબ્દ કહીને પર્વતિથિઓએ જ થાય એમ કહી, “અબી બોલ્યા અબી ફોક” જેવું બોલે
(રામ-કનક-શ્રીકાન્ત) નિશ્ચય નહિં જાણનારા બહુશ્રુત છતાં શાસનના વૈરી છે. શાસ્ત્રના માર્ગમાં એક નયનિષ્ઠતા છે. ભગવાનનાં નયવાક્યો સ્યાસ્પદના રસથી જ સુવર્ણ બને છે. જૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન ભજનારૂપ છે. એ વગેરે શાસ્ત્ર વાક્યોને વિચારનારો તો સ્વામિપક્ષને સમજે જ પરંતુ છતા હૃદયે અવિચારક હોય તે જ તે વાતને પ્રરૂપક અને પ્રકૃતિમાં લઇ જાય. ગર્દભ સાકર કડવી લાગે એ દ્રષ્ટાંત તે કહેનારને લાગુ ન થાય તો કલ્યાણ. શું શાસ્ત્રકારો
શ્રુતમય માત્ર એવા શ્રુતજ્ઞાનનો ત્યાગ આવશ્યક છે એમ નથી કહેતા? સિં૫. એકરસ એવું જલ ભાજનથી નાના રસપણે પરિણમે છે એ દ્રષ્ટાંત તથા ખરાબ ખાતરથી થતા વિવિધ પાકનું દ્રષ્ટાંત ધ્યાનમાં ન આવે?
(ભિષ્મ)