________________
૩૭૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ સાથે પોતાના આત્માના ઉદ્ધારની ધારણા તેટલી ઉપર જણાવ્યું તેમ શ્રી સિદ્ધચક્રની અંદર બધી તીવ્ર ન થાય કે જેટલી બધી તીવ્રભાવના પાંચ પદો જે પહેલાંનાં છે તે જયારે ગુણીની જગતના જીવ માત્ર માટે ઉદ્ધારવા માટે થાય. આવી આરાધનાને માટે નિયત થયેલાં છે, ત્યારે આગળના ધારણાવાળાનું સમ્યકત્વ પછી તે ચાહે તો ક્ષાયિક સમ્યગદર્શનાદિક ચાર પદો ગુણને આરાધવા માટે હોય કે ક્ષાયોપથમિક હોય પરંતુ તે વરબોધિ તરીકે નિયત થયેલાં છે. એટલે સુજ્ઞ મનુષ્ય હેજે સમજી ગણાય છે. જેવી રીતે અરિહંત પદની અંદર સકલ શકે છે કે કોઇપણ કાળે કોઇપણ ક્ષેત્રે કોઈપણ કાલના જિનેશ્વર ભગવંતોની આરાધનાનો સમાવેશ દશાએ શ્રી જૈનશાસનની અંદર શ્રી સમ્યગદર્શન, થાય છે, અને તે માટે નો મદિંતાળ એવું સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર અને સમ્યગૂતપ એ સામાન્ય એટલે કોઈપણ વિશેષ વ્યક્તિને ન ચાર હોઠ, હિપ અહિ . ચાર સિવાય બીજા કોઈની પણ આરાધ્યતા
5 ગણવામાં આવેલી નથી, એટલું જ નહિ પરંતુ તે જણાવનાર પદ રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે ગા
4 ચાર પછી અનારાધ્યના પણ કોઈ કાળે-કોઈ ક્ષેત્રે સમગ્ર કર્મનો સર્વથા સર્વકાળને માટે ક્ષય કરીને
કોઈપણ શાસનપ્રેમીએ ગણેલી નથી. ઉપર સિદ્ધપણું મેળવનાર સર્વકાળમાં થયેલા - થતા અને
જણાવેલી હકીકત વિચારનારો સ્પષ્ટપણે સમજી થશે એવા સિદ્ધોને બીજા પદમાં લઈને આખા જૈન
શકશે કે સર્વકાળે સર્વક્ષેત્રે સર્વશાસન પ્રેમીયોને ધર્મનું સુકાન કહો કે - કેન્દ્ર કહો. સાધ્ય કહો કે
આરાધવા લાયક હોય તો તે માત્ર શ્રી સિદ્ધચક્ર તરીકે ઉદેશ કહો તે બધું બીજા પદમાં જણાવવામાં આવેલું
પ્રસિદ્ધ પામેલાં શ્રી અરિહંતાદિક નવપદો જ છે, છે અને જેમ અરિહંત ભગવાન તથા સિદ્ધભગવાનને
અને તેથી આ નવે પદોનો જગતમાં મહિમા વ્યક્તિગત જાતિગત-કુલગત વિગેરે નામોથી શ્રી
વિસ્તારવો જોઇએ. તેના મહિમાને હીન કરનારા સિદ્ધચક્રમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પરંતુ બાધકોનો પ્રતિકાર કરવો જોઇએ અને તેના અહંત પણાદિક ગુણોને અંગે જ સ્થાન આપવામાં
મહિમાના ઉત્તેજક એવાં સાધનોનો પ્રચાર કરવો આવ્યું છે. તેવી જ રીતે તે શાસનને દોરવાના ગુણથી જ જોઇએ. એ ઉદેશ રાખીને શાસનધુરંધરોએ મારું આચાર્ય. શાસનને શિક્ષણ આપનાર ગુણથી નામ શ્રીસિદ્ધચક્ર રાખેલું છે અને તે નામ અને તેના ઉપાધ્યાય તેમજ શાસનમાં વર્તતા બાળ-વૃદ્ધ-ગ્લાન- ઉદેશની સાર્થકતા અને સફલતાને માટે હું આપ તપસ્વી-ગીતાર્થ-અગીતાર્થ-પ્રમત્ત-વિગેરે સર્વ પ્રકારના સુજ્ઞોની સમક્ષ રજૂ થાઉં છું અને મને આપની સમક્ષ સાધુઓને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં મદદ કરવા રૂપી રજૂ થતાં નવ નવ વર્ષ જેવી લાંબી મુદત થયેલી ગુણની અપેક્ષાએ સાધુપદને લેવામાં આવેલ છે. છે. આટલા બધા લાંબા વખત સુધી હું આપની