________________
૩૭૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ શ્રી ચતુર્વિધ સંઘની કે દ્વાદશાંગીની સ્થાપના સતત મરડીને ખોટા અર્થ કરી પોતાના અનુયાયીઓને કરવાનું રહેતું નથી, પરંતુ અશોકાદિક આઠ આંધળા ગણીને દોરનારા ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો કે રાજાની જોડે રહેતા પોળીયાઓની ચાલ્યા જવાવાળા સમકિતને પણ વરબોધિ તરીકે માફક નિયમિત ચાવજીવન સુધી રહેવાવાળા છે ગણાવવા તૈયાર થાય છે. પરંતુ તેવા જાણી જોઇને અને જેને અરિહંતના ગુણોમાં સ્થાન મળેલું છે. સત્યને અસત્ય કરવા અને અસત્યને સત્ય કરવા તેવા પ્રાતિહાર્યોની પૂજાને લાયકપણું જણાવનાર તૈયાર થયેલા રામ જંબુક. પંથીઓને શાસનનો અરિહંત શબ્દ હોવાથી આરાધકોને માટે ભગવાન મોટો ભાગ અનુસરતો નથી એ વર્તમાન જીવોનું જિનેશ્વર કેવલિપણાના સર્વ જીવનને અંગે વિશેષ સદ્ભાગ્ય જ છે. તે નવપંથીઓએ એક પણ એવી આરાધ્ય ગણી તેને માટે અરિહંત (અતિ) શબ્દ તો સાક્ષી તો નથી જ આપી કે વરબોધિ સમ્યકત્વ રાખવામાં આવેલો છે અને તેથી શ્રીસિદ્ધચક્રની જવાવાળું હોય એમ શાસનને અનુસરનારો માની અંદર તીર્થંકર શબ્દ ન રાખતા તીર્થકરના
શકે અને તે વરબોધિ અપ્રતિપાતિ હોય એમ તો ભાવજીવનને યાવત્કાળ વ્યાપી રહેલો અર્ધ શબ્દ
હરિભદ્રસૂરીજી અને ટીકાકાર ભગવાન રાખવામાં આવ્યો છે અને તેથી જ નમો
અભયદેવસૂરીજી શ્રી પંચાશકમાં અને બીજા તિસ્થયરી એવું પદ ન રાખતાં નો ગરદંતાળ
ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે. એટલે શાસ્ત્રને
માનનારા જેઓ છે, તેઓ તો વરબોધિને એવું પદ શ્રી સિદ્ધચક્રની આદિમાં રાખવામાં આવેલ
અપ્રતિપતિત જ માને છે. પરંતુ અહિં શંકા એ છે છે. ઉપર જણાવેલો વરબોધિગુણ તે શ્રેષ્ઠ સમ્યકત્વ
કે બીજા પણ ભગવાન તીર્થંકર સિવાયના ભવ્ય જ છે. જો કે સર્વજીવોને સમ્યગ્રદર્શન રૂપી ગુણ
જીવો અપ્રતિપતિત એવું એટલે નહિં પડવાવાળું એવું એક સરખો જ સત્તામાં રહેલો હોય છે, અને તેના
લાયોપથમિક કે ક્ષાયિક સમ્યકત્વ ન જ પામે એમ રોકનારા દર્શનમોહનીય વિગેરે આવારકકર્મો પણ
શાસ્ત્રકારનું ફરમાન નથી. એટલું જ નહિ પરંતુ સરખાં જ છે, હોય છે અને તે કર્મોનો ક્ષયોપશમ
ભગવાન જિનેશ્વર મહારાજના જીવોની માફક જ પણ સરખો જ હોય છે, છતાં ભગવાન જિનેશ્વર બીજા જીવો પણ નહિં પડવાવાળા એવા મહારાજ સિવાયના જીવોનાં અપ્રતિપતિત એટલે ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યકત્વને પામી શકે નહિં ચાલ્યા જવાવાળાં એવા ક્ષાયિક કે ક્ષયોપથમિક છે, તો પછી તે બીજા જીવોના તેવા સમ્યત્વને સમ્યગ્દર્શનને વરબોધિ શબ્દ તરીકે નહિં ગણાવતાં વરબોધિ કેમ ન કહેવું? આવી રીતે થતી શંકાના ભગવાન જિનેશ્વર મહારાજના જ અપ્રતિપતિત સમાધાનમાં એટલું જ જણાવવાનું કે સમ્યકત્વના એવા સમ્યકત્વને વરબોધિ તરીકે કેમ ગણાવવામાં અપ્રતિપાતિપણાને લીધે સમ્યકત્વને વરબોધિ આવે છે? જો કે કેટલા શાસ્ત્રોના સાચા અર્થોને કહેવામાં આવતું નથી. પરંતુ જે સમ્યકત્વ પામ્યાની