SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ અપાયચિત્તવનને ભેદનો વિચારનારો મનુષ્ય ગણાવે છે. પરંતુ તે પ્રકૃતિથી જે તેનું સમ્યાનપણે વિષયાદિકના પ્રસંગો આવ્યા છતાં પણ આત્માને તેને જ પરિણમે કે જેઓ યથાસ્થિતદ્રષ્ટિએ એટલે સ્થિર રાખવા માટે અન્તઃકરણરૂપી રત્નને શુદ્ધ સમ્યકત્વપૂર્વકની ધારણાએ જ શ્રુતજ્ઞાનને ધારણ રાખી શકે. કરનાર હોય, પરંતુ જેઓના આત્મામાં શ્રુતના સદુભાવે પણ ચિત્તની શુદ્ધિ કેમ નહિં? સમ્યદ્રષ્ટિપણું નથી કે સ્યાદ્વાદનું ભાન નથી તેવા આ સ્થાને એક એ વાત જરૂર સમજવા જેવી આત્માઓને તે આચારાંગાદિ લોકોત્તર સૂત્રો પણ છે કે શાસ્ત્રોને પામનારા અગર શ્રુતજ્ઞાનનો શ્રુતજ્ઞાનરૂપે નહિં, પણ મૃતઅજ્ઞાન રૂપે જ અભ્યાસ - પરિવર્તન અને યાવત્ ધર્મકથામાં પરિણમતા હોય છે. અર્થાત્ શાસ્ત્રમાં કહેલાં ઉપયોગ કરનાર મનુષ્યો હોવા છતાં વાક્યોને સ્યાપદથી તેઓ જ જોડે કે જેઓ અન્તઃકરણરત્નને કેમ શુદ્ધિ નહિ કરી શકતા હોય? સમ્યત્વને ધારણ કરનારા હોય અને જેઓ તેવા જૈનજનતામાં એ વાત તો જાણીતી છે કે કંઈક ન્યૂન સમ્યગ્રદર્શનને ધારણ કરનારા હોઈને શાસ્ત્રોના દરેક વાકયોમાં સ્યાસ્પદનો અધ્યાહાર કરીને બોધ દશપૂર્વ સુધીના શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનારા જીવો અન્તઃકરણરૂપી રત્નની શુદ્ધિ વગરના હોઈ મેળવે તેઓ જ શુદ્ધજ્ઞાનવાળા થઈને યથાર્થ શાસ્ત્ર જ્ઞાનવાળા થયા ગણાય અને તેથી તેઓ જ મિથ્યાદ્રષ્ટિપણામાં અને વાવત્ અભવ્યપણામાં રહેવાવાળા પણ હોય છે. એટલે જો શાસ્ત્રારાએ અન્તઃકરણરત્નને શોધી શકે પરંતુ જેઓ ચિન્તા અન્તઃકરણરૂપી રત્નની નિયમિત શુદ્ધિ થતી જ હોય છે અને ભાવના જ્ઞાન સુધી આગળ વધે નહિં અને તો પછી કંઇક ન્યૂન દશપૂર્વ સુધીના શાસ્ત્રોને ધારણ શાસ્ત્રના વાકયોમાં ઐદંપર્યતાન સુધી પહોંચી સ્યાપદને લગાડીને સંપૂર્ણ એવો સ્યાદ્વાદમય કરનારા કેટલાક જીવો મિથ્યાદ્રષ્ટિ કે અભવ્ય કેમ બોધ મેળવે નહિં તેવા માત્ર શ્રુતજ્ઞાનને ધારણ રહી શકે? આ પ્રશ્નના સમાધાનમાં પ્રથમ તો એમ કહી શકાય કે જગતમાં જેમ સૂર્યનો અને દીપકનો કરવાવાળા જીવો પોતાના અન્તઃકરણરૂપી રત્નને સ્વભાવ પદાર્થને પ્રકાશિત કરીને દેખાડવાનો છે. શાસ્ત્રકારોએ ઊંધી શકે જ નહિં. છતાં ચક્ષુથી હીન એવો મનુષ્ય તે સૂર્ય અને દીપકનો નયવાકય પ્રમાણભૂત કયારે ? પ્રકાશ છતાં પદાર્થને દેખે નહિ તો તેથી સૂર્યનું કે યાદ રાખવું કે કેવલજ્ઞાન સિવાયના ચારે દીપકનું પ્રકાશપણું ચાલ્યું જતું નથી, તેમ અમાન્ય જ્ઞાનો માત્ર વસ્તુના એકદેશને દેખાડનારા છે અને પણ થતું નથી, એટલે એમ જ કહેવું પડે કે તે તેથી નયવાકય તરીકે જ ગણાય છે. વળી સ્યાસ્પદ આંધળો મનુષ્ય વિદ્યમાન એવા ઘટાદિક પદાર્થોને સહિત જયારે મૂલથી જ શાસ્ત્રવાકયો અને શાસ્ત્રોને ન દેખે તેમાં સૂર્ય કે દીપકનો કે તેના પ્રકાશનો સમજવામાં આવે ત્યારે જ તે પ્રમાણરૂપ ગણાય અપરાધ નથી, પરંતુ તે દેખનાર જ ચક્ષુહીન હોવાથી છે. એ પણ સાથે જ યાદ રાખવું કે શાસ્ત્રોમાં દરેક તે વિદ્યમાન એવા ઘટાદિક પદાર્થોને ન દેખે તો વાકયે અને દરેક વિધાને સ્યાસ્પદનો પ્રયોગ હોતો તેમાં માત્ર તે દેખનારનો જ દોષ ગણાય. તેવી રીતે જ નથી અને તે સ્યાપદના પ્રયોગ વગરના અહિં પણ સમગ્ર શ્રુતજ્ઞાન અન્તઃકરણરૂપી રત્નની વાકયોનો અર્થ કે જેને વાકયાર્થ તરીકે કહેવાય છે, શુદ્ધિ કરનારું છે અને તેથી જ શાસ્ત્રકારો તે સ્યાદ્વાદ યુક્તપણાને લીધે થતા ઐદંપર્ય સુધીના આચારાંગાદિક લોકોત્તરશાસ્ત્રોને સમ્યગુજ્ઞાન તરીકે બોધથી ઘણો જ પાછળ રહે છે અને તે અજ્ઞાનરૂપ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy