SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ શાસનમાં સરલતા શાકવાળાને ત્યાં એમ બોલાવ્યું કે અધોળનો | કોઈના કાગળમાં અક્ષર લખવાનો કે પણ ફરક નથી.' ચોકસીને ત્યાં “રતિનો પણ ફરક કાઢવાનો હક્ક નથી. તેવો કે બીજો ગોટાળો કરનાર નથી.” એમ બોલાશે. મોતીમાં, નીલમમાં ચવનો જે ટપાલી હોય તેને વર્ષ, બે વર્ષની સખ્ત સજા પણ ફરક નથી એમ બોલાશે. જે મનુષ્ય જેવા થાય છે પણ એક અક્ષર ફેરવવામાં જૈનદર્શનમાં વ્યવહારમાં હોય છે. ચાલે છે, તેવાંજ વચનો અને તો શાસન બહાર કરવાની કડક સજા છે. રીત રિવાજો અમલમાં મેલે છે. જગત સ્થલદ્રષ્ટિ દેશનિકાલની જ સજા છે. ત્યાં પછી સંબંધ પણ એ ચાલે છે તેથી તેને સ્થૂલ દ્રષ્ટિની વાત પહેલી સાચવવાનો હોતો નથી. તેનો ત્યાગ, વૈરાગ્ય. ગમી જાય છે. પણ જરા સૂકમ દ્રષ્ટિથી વિચારો. દિક્ષા પર્યાય કે શિષ્ય પરિવાર વગેરે પણ કાંઈ જોવાતું ગં ગં સમર્થ નીવો વિસરું ને ને માવેT નથી. सो तंमि तंमि समए सुहासुहं बंधए कम्मं ॥१॥ જુઓ શ્રીમહાવીરસ્વામીજી ભગવાનના જે જે સમયમાં, જે જે આશ્રવ, સંવર, બંધ, ભાણેજ તથા જમાઈ જમાલિને. જો બારીક બુદ્ધિથી નિર્જરાના પરિણામમાં આત્મા પ્રવેશ કરે છે તે તે ન તમે નિહાળો તો જમાલિ જ સાચા લાગે અને સમયમાં જ શુભાશુભ કર્મ બાંધે છે. જો વડે મા મહાવીર જૂઠા લાગે. જમાલિની માન્યતા “થયું ન મનાય તો અશુભ પરિણામ થવા માંડ્યા ત્યારે થયું તે હતી. ભગવાનની માન્યતા “થતું તે તે સમયે અશુભ કર્મ બંધાય એમ મનાશે નહિં. થયું તે હતી. સ્થૂલબુદ્ધિથી જે “થયું તે થયું' એમ વળી જે સમયે શુભ પરિણામ થવા માંડયા તે વખતે કહેવું તે જ સાચું લાગે. સ્થૂલબુદ્ધિથી ચૂકાદો પુણ્ય બંધાય કે નહિં? નિર્જરા થાય કે નહિં? સમયે આપનારની દશા શી? ભગવાને તો જમાલિને સમયે પાપ બંધાય કે નહિં? જ્ઞાનાવરણીય આદિથી શાસનની બહાર કાઢ્યો. ભગવાને તો એકલાએ લેપાવાનું થાય છે તે થાય નહિં? જમાલિના મતે દીક્ષા લીધી હતી, જયારે જમાલિએ પાંચસે ક્ષત્રીય તો તેમ ન જ થવું જોઈએ. જમાલિના મતે પરિણામ રાજકુમારો સાથે દીક્ષા લીધી હતી. મહાવીર સંપૂર્ણ થાય પછી લેપાય. તેમજ પરિણામ પૂરા ન મહારાજે પોતાની સ્ત્રીને પ્રતિબોધ કરી જે દીક્ષિત સુધરે ત્યાં સુધી નિર્જરા પણ ન થાય, જૈનશાસનની કરી શક્યા નહોતા. જયારે જમાલિની સાથે તેની આ માન્યતા નથી. સુધરતા કે બગડતા પરિણામથી સ્ત્રીએ (ભગવાનની પુત્રીએ) એક હજાર બાઇઓ જ પુણ્ય-પાપ જેનશાસન માને છે. મહાવીરનો મત સાથે દીક્ષા લીધી હતી. બાહ્ય પ્રભાવની દ્રષ્ટિએ આ છે શ્રીકેવળજ્ઞાની ભગવાનના બંધ મુજબ પ્રથમ જમાલિ કેટલો બધો આગળ વધેલો છે? આટલા સમયે કર્મ બંધાય, બીજે ભોગવાય, અને ત્રીજે તૂટે બધા પરિવારવાળો છતાં, આટલો સમર્થ છતાં, એક છે. વડે મનાય તો આ શી રીતે મનાય? અક્ષરના ફરક માટે ભગવાને તેને જદો કાઢયો અને તેથી તો કેવલજ્ઞાનીની બંધ દશાની આખી મા રે ને બદલે રે ? આટલો જ વ્યવસ્થા ઉડી જાય! ફેરફાર ! આટલા માટે તેને શાસનથી બહિષ્કૃત કેવલિઓ વરસ, માસ, દિન, કલાક, મીનીટ કરવામાં આવ્યો, તેને નિતવનો શિરોમણિ, વાદી નથી, પણ સમયવાદી છે અને તેથી તેવાઓ ગણવામાં આવ્યો. તેવું માને છે.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy