SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ કે જન્માવસ્થાની દશાનો ખ્યાલ નથી. જન્મ કેવી નથી. તે જ રીતે આ જન્મ તો દાણાની જેમ પ્રત્યક્ષ રીતે થયો? કયા ઓરડામાં થયો? તેની કોઈને ખબર દેખાય છે ને ! તેની ઉત્પત્તિની વિચારણા પણ તેનું નથી તો જન્મ પહેલાની વાત અને ગત ભવોની અનાદિપણું જન્મ કર્મ દ્વારા સાબીત કરે છે. સંસાર વાતનો તો ખ્યાલ હોય જ કયાંથી? જેમ આ ભવની અનાદિનો માન્યા સિવાય છૂટકારો જ નથી. ગર્ભાવસ્થાદિની દશાની વાત બીજાના કહેવાથી બીજ અને દાણો જેમ, તથા દાણો અને બીજ અનુમાનથી મનાય છે. ગયા ભવની વાતો પણ 5 ર કી “ તે જ રીતે જન્મ અને કર્મ તથા કર્મ અને જન્મ કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની કે તે * છે. જન્મ વગર કર્મ નથી, કર્મ વગર જન્મ નથી. જાતિસ્મરણશાની આ ચાર જાણી શકે છે. આ ચાર - આચાર, વિચાર અને ઉચ્ચાર એ ત્રણમાં ગડબડ જ્ઞાનમાંથી એકે જ્ઞાન ન હોય તે ગયા ભવની વાત ? હોય અગર વર્તન તો જ કર્મ બંધાય. જન્મ ધારણ જાણી શકતો નથી અને જયારે તે ન જાણે તો કરનારાને જ આચાર, વિચાર અને ઉચ્ચાર હોય અનાદિકાલથી અનંતાભવ રખડવાની વાત કહેવાય તે તો ત્યાં ભેંસ આગળ ભાગવત જેવી જ લાગે! છે. શરીર ધારણ કરવાનું જન્મ વગર બનવાનું નથી અને કર્મ વિના તે જન્મ નથી અને જન્મની સાથે અર્થાત્ શ્રોતા આવી શંકા કરે તો શાસ્ત્રકાર ત્યાં સમાધાન દે છે કે ઘઉનો દાણો કયા ખેડૂતે વાવ્યો? શરીર એટલે આચારાદિ ત્રણે હોવાથી તે દ્વારા કયા ક્ષેત્રમાં વાવ્યો? કયારે વાવ્યો? તે આપણે. શુભાશુભ કેમ બંધાય જ છે. બીજ તથા દાણાની જાણતા નથી, પરંતુ એટલું તો ચોક્કસ જાણીએ જેમ જન્મ અને કર્મની પરંપરા અનાદિની જ માનવી પડે. છીએ કે અંકુરાને લીધે એ દાણો થયો છે. અંકુરા વગર એ દાણો નથી થયો અને એ વાત નક્કી છે. ઈશ્વરની જરૂર તત્ત્વ બતાવવામાં જ છે. ત્યારે એ સિદ્ધાંત નક્કી થાય છે કે અંકરા વગર બીજાઓ ઈશ્વરને બનાવનાર તરીકે માને છે, દાણો નહિં, તથા દાણા વગર અંકરો નહિ. પરસ્પર જયારે આપણે ઇશ્વરને બતાવનાર તરીકે માનીએ બને કાર્ય કારણ છે. સ્વયં કારણ કાર્યરૂપ છતાં છીએ. આપણે ઇશ્વરને કેવલજ્ઞાન દ્વારા જીવાજીવાદિ પરસ્પર કાર્ય કારણરૂપતા જયાં હોય ત્યાં અનાદિ તત્ત્વો જાણીને અને જોઇને બતાવનાર તરીકે માનીએ માનવું જ પડે. જૈનોની પ્રક્રિયા ન જાણનારાને છીએ. ઇશ્વર વિના જગતને તે પદાર્થો બતાવનાર જૈનધર્મ કાનમાં ખીલા જેવો લાગતો હોવાથી તેઓ બીજો કોઇ નહોતો. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ કહે છે કે : “જૈનોની દ્રષ્ટિ અટકી એટલે તેઓ પણ એ જ તત્ત્વો બતાવે છે, પણ તેઓ પોસ્ટમેન અનાદિ કહી દે છે.' આ કથન જ જૈનોને સાચા જેવા છે. શ્રી તીર્થંકરદેવના તેઓ ટપાલી છે. ટપાલી ઠરાવે છે. અક્કલ અટકે એ તો આદિ કહે. અકકલ પોતે મૂડીદાર નથી, પણ લાખોનાં ચેક, હૂંડી, ન અટકી ત્યારે જ અનાદિ કહેવાયું છે. જૈનોએ મનીઓર્ડર, રજીસ્ટર વગેરે લાવે છે. આચાર્યાદિ માનેલું સંસારનું અનાદિપણું જેઓને ન રૂચે તેઓએ જે ધર્મ અને તત્ત્વો વગેરે જણાવે છે તે પોતાના અંકુરો અને દાણાનું દ્રષ્ટાંત વિચારવું. એક જ દાણા નહિ પણ શ્રી તીર્થંકરદેવે કહેલાં જણાવે છે. ઉપરથી ઉત્પત્તિની શક્તિનો વિચાર કરી જુઓ! ત્યાં આચાર્યદિને તે પ્રરૂપણામાં રજમાત્ર ફેરફાર કરવાનો ઉત્પત્તિની શક્તિનો વિચાર કર્યા વગર છૂટકો જ પણ હક નથી.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy