________________
(
શ્રી સિદ્ધચક્ર ET
વર્ષ : ૯:]
આસો વદ ૦))
[અંક-૨
તંત્રી પાનાચંદ રૂપચંદ હs ઝવેરી :
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ છે વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના જ અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે કરવો.............. વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦........
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) નમો સિદ્ધા માં તીર્થકર કેવલી સિદ્ધો, અંગે નિયમિત નથી, અર્થાત્ બીજા કેવલી માટે તેમજ સામાન્ય કેવલી સિદ્ધો બધા આવે, પણ તે નિયમિત નથી. કારણ કે માર્ગોપદેશક થઈ માર્ગ મુદો એ છે કે સિદ્ધને ઓળખાવનાર અરિહંત જ સ્થાપક તો શ્રી અરિહંત જ છે અને તેથી જ અરિહંત છે. સિદ્ધને ઓળખાવનાર, ધર્મમાર્ગ, પ્રવર્તાવનાર, પ્રથમ પદે છે. શાસનના સંસ્થાપક ધર્મોપદેશક શ્રી અરિહંત છે સર્વકાલે અને સર્વદેશે આત્માને અરિહંતથી અને તેથી અરિહંત પદ પ્રથમ છે. સિદ્ધપદ તો એ જ સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવો નિયમ રહેતો નથી. પદ પછી છે. અરિહંત સિદ્ધ થનાર છે. પણ સિદ્ધ તીર્થકર વિના ઘણા જીવોને ગુરૂમહારાજ દ્વારા જ અરિહંત થનાર નથી. અરિહંતના શાસનના પ્રતાપે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાવીર સિદ્ધ છે. પણ સિદ્ધના શાસન - પ્રતાપે અરિહંત ભગવાનના કેવલી સાતમેં. પરંતુ શ્રી નથી. સિદ્ધિના માર્ગનું પ્રકાશન માત્ર કેવલજ્ઞાનને ગૌતમસ્વામીજીના કેવલી પચાસ હજાર "