________________
૮૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ તે દર્શન દર્શન રટતો જો ફી એમ કહે છે મતભેદ છે, સદ્ગતિ દુર્ગતિમાં મતભેદ છે, પણ એ કથનમાં દર્શનની દઢતાનો વિશિષ્ટ ઉદેશ છે. જન્મપત્રીમાં કોતરાયેલા “મેળવ્યું તે મેલવાનું જ!”
તે અક્ષરો માટે તો મતભેદ નથીજ. મેલવા માટે ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની
જ મેળવવાનું છે. ગમે તે મેળવો પણ મેલવાનું વાત' વગેરે જે કહ્યું છે તે ભગવાનની પાસે પોતાની
જ છે! શરીર માટે વિચારો ! મીયાં ચોર મુડે, સ્થિતિનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધુઓને હલકા અલ્લા કંટે ઉટે શરીરને જેમ જકડીને ઝડપી જાય પાડવા માટે તે નથી કહ્યું. ભરત મહારાજાએ છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય, તેવા મોટા પોતાની આત્મનિંદામાં પોતાને નાસ્તિકથી હલકા આયુષ્યમાં ક્ષણે ક્ષણે રસથી શરીરને વધારીએ, ગણ્યા તેથી નાસ્તિકને સારા ગણી શકાય નહિં. સમય સમયની મહેનતે ત્રણ પલ્યોપમ સુધી
જેઓ પય પાપને માનતા નથી. જીવાજીવાદિ શરીરને વધારીએ, પણ છોડવાનું સમયમાં! તત્ત્વોને જાણતા નથી અને માનતા નથી તેઓ તો અત્યંતર તથા બાહ્ય બંને રીતિએ વિચારો ! પુણ્ય ન કરે તથા પાપની પ્રવૃત્તિ ચાલુ રાખે તે બનવા નિયાદારી
એ ધનવા દુનિયાદારીના બીજા પદાર્થો મેળવ્યા તેમાં તો એમ
કહેવાય કે જિંદગીની જહેમતે મેળવેલું મિનિટમાં જોગ છે, પણ જેઓ સમજે છે તેઓની પ્રવૃત્તિ કેવી
* હેલ્યું. પણ શરીરને અંગે તો સમય સમયમાં હોવી જોઇએ ! સામાયિકાદિ સંવર ક્રિયા છે તે :
મેળવવાનું ! પાંચે ઈન્દ્રિયો જિંદગીભરની મહેનતે જાણો છો છતાં તે કેવી રીતે કરો છો? કોઈ જાણે
પોષી, વધારી, ટકાવી, શ્વાસોશ્વાસની તાકાત, તેમજ તમને ગળેથી (બોચીથી) અહીં પકડીને સામાયિક
મન-વચન-કાયાની તાકાત પણ વધારી અને સાચવી કરવા ન લાવેલ હોય તે રીતે સામાયિક કરો છો
પણ આ તમામ સમયમાત્રમાં હેલવાનું ! જિંદગી તે શું! સામાયિકાદિ ક્રિયા કરો છો ખરા, પણ તેમાં સુધી સાચવેલું. અને વધારેલું એક જ સમયમાં જે રસ, ઉત્સાહ, રંગ, ઉમંગ હોવો જોઈએ તે હોતો ખેલવાનું! નથી. અજાણને તો હર્ષ ન થાય પણ જાણકારને
સંસારના ચાર સ્તંભો! કેમ હર્ષ ન થાય? જેને સાપ ન કરડયો હોય તેને
હવે બાહ્યસંયોગોથી તપાસો!આખા સંસારની લીંબડો ખવરાવશો તો કડવો લાગ્યા વિના રહેશે
ઈમારત ચાર થાંભલા ઉપર છે. ૧ કંચન, ૨ નહિં. જેને સાપ કરડ્યો હશે અને ઝેર વ્યાપ્યું હશે
છ કામિની, ૩ કાયા અને ૪ કુટુંબ. આ ચાર સ્તંભ તેને લીંબડો કડવો લાગશે જ નહિ. જે કાયો નિજેરા સિવાય સંસારનો પાંચમો સ્તંભ નથી. આ ચાર તથા સંવરના કારણ તરીકે જાણવામાં આવે તે સ્તંભ એકએકથી જરા ચઢીયાતા છે. કંચનમાં તો કાર્યોમાં જાણકારને આનંદ ન આવે? આનંદ આવવો માત્ર “મારું-તારું' કહેવરાવવાનું છે. કંચન સ્વયં જ જોઇએ? જન્મપત્રીમાં ભલે ન લખાયા હોય દુઃખમાં મદદગાર થાય તેમ નથી. કામિની દુઃખમાં પણ ઉંડી દ્રષ્ટિએ જોનારને દેખાય તેવા આ અક્ષરો મદદ કરે, સુખમાં સહારો કરે, પણ આબરૂમાં દરેકની જન્મપત્રીમાં સમજી લેવા કે - “મેળવ્યું તે એટલી ભાગીદાર નહિ. પણ કુટુંબ દુઃખમાં સહારો મેલવાનું જ!' આ નવ અક્ષરો ઝીણવટથી લખાયેલા આપે, આબરૂમાં ભાગીદાર થાય, પણ ખુદના સુખ છે જ, ઉંડી દ્રષ્યિથી જોનારને જ જણાય માટે “ઝીણા” દુઃખના ભાગીદાર કોઇ નહિં.! કાયા સુખ દુઃખની કહ્યા ! નાસ્તિકોને આસ્તિકો સાથે પ્રશ્ય-પાપમાં સીધી ભાગીદાર! આ ચારે તંભ પણ મહેલવાનાજ!