________________
A
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯:]
અષાઢ સુદ ૦))
[અંક ૧૯
(
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ અને વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના . અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો..................... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦.........
સાગર સમાધાન
પ્રશ્ન : આયુષ્યને બાંધતી વખતે જે લેગ્યા હોય તે વર્ષે છ તિથિયોની હાનિ માને છે. કર્મમાસ
લેશ્યામાત્ર પરભવે થાય એ નિયમથી સાથે સંબંધ ન હોય તો તિથિની હાનિ પર્વતિથિની આરાધનાથી શુભલેશ્યા અને માનવાની રહે જ નહિં. શુભગતિ થાય અને અપર્વે બાંધે તો પણ પ્રશ્ન : શાસ્ત્રકારો જયારે દરેક વર્ષે છ તિથિયોની આરાધનાની પરિણતિથી શુભલેશ્યાએ જ હાનિ કરે છે ત્યારે પંચાગોમાં દરેક વર્ષે બાર આયુ બંધાય અને શુભગતિ થાય. આયુષ્ય તિથિયો ઘટે છે તે કેમ? બાંધવાનો કાલ અંતર્મુહૂર્ત છે અને તે વખત
સમાધાન : લૌકિક પંચાંગવાળા જૈનશાસ્ત્રમાં નહિ આરાધનાથી વેશ્યા અને ગતિ સુધરે. પરંતુ
કહેલી અને નહિ માનેલી એવી તિથિની દશપર્વતિથિયોની અપેક્ષાએ ત્રીસ દીન લેવા
વૃદ્ધિને લે છે અને તેથી તેઓને બાર પડે અને તે તો કર્મમાસની અપેક્ષાએ ઘટે,
તિથિયોનો ક્ષય કરવાનો વખત આવે છે. તો ચંદ્રમાસની અપેક્ષાએ પર્વતિથિની આરાધના કેમ?
પ્રશ્ન : પર્વતિથિની આરાધના ચંદ્રમાસની તિથિની
અપેક્ષાએ થાય છે કે કર્મમાસની દિનની સમાધાન : ટીપ્પણાં જાણનારા જાણી શકે છે કે
અપેક્ષાએ થાય છે અથવા સૂર્યમાસના તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે, છતાં તે
દિવસની અપેક્ષાએ થાય છે ! જો ચંદ્રની તિથિનો હિસાબ કર્મમાસની સાથે સંબંધ તિથિ લઈએ તો તે ચંદ્રતિથિની આરંભથી રાખે છે અને તેથી જ શાસ્ત્રકારો પણ દરેક
સમાપ્તિ સુધી આરાધના થવી જોઇએ એટલે