SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૦ (૨૪ જુલાઈ ૧૯૪૧ અરિહંતદેવ નિગ્રંથ ગુરૂ તથા વિષયપ્રતિભાસજ્ઞાનવાળો શ્રી જિનેશ્વર દેવના જૈનદર્શન ત્યાગપ્રધાન છે ! વચનો સાંભળે પણ કહે એમ કે “આ તો જૈનો स्वस्थवृत्तेः प्रशान्तस्य. આમ માને છે ત્યારે તે જગ્યાએ પરિણતિજ્ઞાનવાળો “આ તો જૈનો આમ માને છે?” કે “અમે જૈનો આમ માનીએ છીએ' એમ બોલે છે. અમે જૈનો આમ માનીએ છીએ? આથી જવાબદારી જોખમદારી પોતે સ્વીકારી લીધી. શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રી જીવ, અ'વાદિ નવ તત્ત્વો, તેના ભેદો, આશ્રવ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે, કે સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આ તમામ જૈનો માને શાસ્ત્રોમાં મતિજ્ઞાનાદિક પાંચ ભેદો સ્વરૂપ ભેદે છે, એમ કહેવું અને અમે જૈનો માનીએ છીએ એમ જણાવવામાં આવેલા છે. સ્વરૂપથી જેમ જ્ઞાનના કહેવું તેમાં મોટો ફરક છે. એકના કથનમાં પોતાને પાંચ ભેદો છે, તેમ આવરણના પણ પાંચ ભેદો કાંઈ લાગતું વળગતું નથી. જયારે બીજાના કથનમાં છે. જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનના જે ત્રણ પ્રકાર કહેવામાં પોતે સંબંધ ધરાવે છે. પરિણતિજ્ઞાનવાળો ઇતર આવે છે, તે સ્વરૂપની અપેક્ષાએ નહિં પણ ફલની લોકોનું સમાધાન કરે છે, તેને સમજાવે છે, કેમકે અપેક્ષાએ સમજવા. આંગળી વાંકી, સીધી કે ઉભી તે આ વસ્તુને પોતાની માને છે, અને તેથી બોલે તેમાં આંગળીના મૂળ સ્વરૂપમાં ફરક નથી પણ તેના છે કે આમાં અંશે પણ ફેરફાર નથી. પરિણતિજ્ઞાન આકારમાં ફરક છે. તેમ અહિં વિષયપ્રતિભાસજ્ઞાન, વિના આ સ્થિતિ આવતી નથી. કુંભાર શકહાલ પરિણતિજ્ઞાન, તથા તત્ત્વસંવેદનજ્ઞાન, એમ ત્રણ પુત્ર ભગવાન મહાવીરમાંના દશ શ્રાવકોમાંના એક પ્રકારોમાં જ્ઞાનનો સ્વરૂપથી ફરક નથી. આ વાત છે. તેને દેવતાઓ આવી આવીને કહે છે કે - ધ્યાનમાં લેશો ત્યારે ખ્યાલમાં આવશે કે મતિજ્ઞાન ગોશાળાનો તથા જમાલીનો માર્ગ સાચો છે. તથા શ્રુતજ્ઞાન તેમજ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન બને ઓઘથી સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોને જાણે. મહાવીરના માગ ખોટો છે, છતા તે ચળ નહી તે બન્નેમાં સ્વરૂપે ફરક નથી. જેમ સમકિતી જીવ અને યોગ્ય જવાબ આપતો હતો. આજ તો એક જીવવિચારાદિની ગાથા બોલે, અર્થ કહે. સાધુ પણ અધિકારી કે રાજા કાંઈ ધર્મ વિરુદ્ધ કરે છતાં “શું તે જ રીતે કહે. પગાર માટે ભણાવનાર પંડિત પણ કરીએ?” એમ કહીને બેસી રહેવામાં આવે છે. તે જ રીતે કહે છે, તે જ રીતે અર્થ પણ કરે છે. માયકાંગલા મૃગલાના બચ્ચા ઉપર સિંહ આક્રમણ શ્રદ્ધા તથા પ્રવૃત્તિવાળો, શ્રદ્ધાવાળો તથા શ્રદ્ધા કરે તો બચ્ચાં પ્રત્યેની જવાબદારીને લીધે મૃગલો વિનાનો ત્રણેનું ગાથા કહેવાપણું તથા અર્થ પણ સામે થાય છે. પેલો શ્રાવક, ગોશાળાનો મત કહેવાપણું સરખું છે. સ્વરૂપે જ્ઞાનમાં ભેદ નથી. સાચો કહેનાર દેવતાને કહેતો કે, “તું દેવતા થયો
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy