SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૦. (૨૪ જુલાઈ ૧૯૪૧ ન છોડો ત્યાં સુધી આત્મા ભારે થતો જાય છે. છે. શા માટે? વિચાર પરિવર્તન માટે થતા પ્રયત્નો પરભવમાં દુઃખ આત્માને થશે. આમ બધું વિચારે પણ કિંમતી જ છે. દરેક કોમ પોતાના સાહિત્યનો છતાં વર્તનમાં ન મૂકે તો તેની વાત સમીરબાઇની પ્રચાર વિચાર પરિવર્તન માટે કરે છે. તેમ સબૂરી જેવી થાય છે. વળી આ વાત પણ જૈનદર્શનની થીયરી પણ જાણે, તેના વિચારનું તત્ત્વસંવેદનને લાવવા માટે કહેવાતી હોય તો પરિવર્તન થયા વિના રહે નહિં. ત્યારે જ વાજબી છે, પણ પરિણતિને ખસેડવા માટે કહેવામાં પરિણતિજ્ઞાનની કિંમત સમજાય. આવતી હોય તો નકામી છે. લોકોને જે તરફ જવાબદારી સ્વીકારનારને મોક્ષની ગેરંટી પ્રવર્તાવવા હોય તે તરફ પ્રવર્તાવવામાં પણ પ્રથમ આપનાર માત્ર જૈન મત છે. વિચારના પરિવર્તન વિચાર પરિવર્તનનો પ્રયત્ન કરવો જોઇએ છે. માત્રથી આટલો ફાયદો? હા ! પાંચ મહાવ્રત લે બળવો (ક્રાંતિ) હોય કે શાંતિ હોય. કોઈપણ હેતુ બારવ્રત ઉચ્ચરે તેના માટે આવો નિયમ નહિં પણ માટે વિચાર પરિવર્તન કરવું જોઇએ. વિચાર વિચાર પરિવર્તનવાળા માટે તો તેનો સંસાર પરિવર્તન વિના વર્તન પરિવર્તન થતું નથી. માટે અર્ધપુગલ પરાવર્તથી અધિક નહિં એવો નિયમ પ્રથમ વિચાર પરિવર્તન થવું જોઈએ. કોંગ્રેસને થઈ ચૂકયો. તેટલા સમયની અંદર તેને મોક્ષ મળે વહીવટ હાથમાં લેવો હતો તે વર્ષો પહેલાથી દેશના જ. વિચાર પરિવર્તનવાળાને એટલે કે વિચારનું વાતાવરણ સુધાર્યું ત્યારે સત્તા મળી. જો પરિણતિજ્ઞાનવાળાને વર્તનનો વિરોધ ન જ હોય, વિચારનું વાતાવરણ ફરે તો જ સત્તા હાથમાં આવે, એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. સ્વરાજય લેવાની આશ્રવના વિચારોનું પરિવર્તન કરવા માટે, અધર્મનું ઇચ્છાવાળાઓ, સ્વરાજય માટેના પ્રયત્નોથી કે નિકંદન કરવા માટે, ઉત્સવ ઉદ્યાપન વગેરે જે કાંઈ પ્રયત્ન કરનારાઓથી વિરુદ્ધ ન જ હોય. તેમ કરવામાં આવે છે તે ધર્મમય વાતાવરણ ઉભું કરવા જવાબદારી જોખમદારી સમજનારાઓ મોક્ષ માટે કરવામાં આવે છે. એ અનુષ્ઠાનો કેટલોકોને માર્ગની અદ્વિતીય કિંમત આંકનારા હોય છે. કેમ બટકે છે? વિચાર પરિવર્તન માટે કોંગ્રેસ તત્ત્વસંવેદનશાન તે મોક્ષે જવા માટે પુલ છે. તરફથી લાખોનાં પાણી થાય છે. અહિં ધાર્મિક સામા કાંઠે જવાની ઇચ્છાવાળો પુલને ખરાબ વિચારો માટે લાખો ખર્ચાય છે તે કેમ ખટકે છે? કહેનાર કે તોડનાર હોય જ નહિ. જેણે આશ્રવનાં તેને ધુમાડો કહેવામાં આવે છે, પાણી કહેવામાં આવે નુકશાનો જાણ્યાં તે આશ્રવને સારો ગણાવવા તથા છે તો કહો કે વખોડી કાઢવાની તેવાઓની દાનત સંવરના ફાયદાઓ જાણ્યા તે સંવરને ઉડાવવા તૈયાર છે? બંધાયેલા આત્મા, અનાદિથી જકડાયેલા હોય જ નહિ. પરિણતિજ્ઞાન અને મોક્ષ વચ્ચે પુલ આત્મા માટે, તેના ઉદ્ધાર માટે થતા પ્રયત્નો ખટકે સમાન તત્ત્વસંવેદનજ્ઞાન છે.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy