SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • ••••••••••••••••••••••••••••••• વખતે પણ પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિનો છતાં પણ ઉદયને જ પકડવો એવી પુચ્છગ્રાહિતા ક્ષય જ થતો હતો અને તે પ્રમાણે જો માનવામાં કરવામાં કોઇપણ જાતનું પ્રમાણ આપતા નથી. તેથી આવે તો પાંચમના ક્ષયે ચોથનો ક્ષય અને પૂનમના “માનવામાં કશો વાંધો નથી' એમ જે કહેવાય છે ક્ષયે ચૌદશનો ક્ષય જ માનવો પડે, અને ચૌદશનો તે કેવલ ખૂન કરીને હું બે ગુન્હેગાર છું એમ કોર્ટમાં ક્ષય અને સંવચ્છરીની ચોથનો ક્ષય પણ પર્વતિથિ બોલવાવાળાની જ દશા આવેલી ગણાય. હોવાથી ન મનાય તેથી તેનાથી પહેલાની તિથિ પ્રશ્ન - (ચીમનલાલ હાલાભાઈનો) સં. ૧૯૨૬ તેરસ અને ત્રીજનો જ ક્ષય માનવો પડે અને તેમજ પહેલાં બે આઠમો વિગેરે થતું? વૃદ્ધિને અંગે પણ છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તર : આપણા જન્મ પહેલાં શું થયેલું તેનો પણ ઉદયના નામે ચોંટી જવું અને શાસનને આપણને અનુભવ નથી, પણ શાસ્ત્રમાં તો ચોખ્ખી છિન્નભિન્ન કરી નાંખવું એ આ વૃદ્ધને પલિતદશામાં વાત છે. જો પહેલાં આવી હેરાફેરી થતી હોય તો કેમ પાલવ્યું હશે, વળી જો તે પાનું જ સાચું સાબિત ધરણેન્દ્ર શ્રી પૂજય સામે ઉહાપોહ શાનો થાત? તે કરે” આવું જે તપસ્વીના મુખમાંથી નીકળ્યું છે તે વખતે નવીન નીકળ્યું માટે ઉહાપોહ ઉઠયો. મેં તો જણાવે છે કે આ તપસ્વી જાણી જોઈને પોતે ઉન્માર્ગે મારી રૂબરૂની વાત કરી શાસ્ત્રની આજ્ઞા મુજબ જાય છે અને બીજાઓને ઉન્માર્ગે દોરે છે. કારણ તો બે પૂનમની બે તેરસ અને પૂનમના ક્ષયે તેરસનો કે આ તિથિની ચર્ચા પ્રથમ તો એકલા એ પાના ક્ષય થયા કરે નહિ. ઉપર અવલંબી નથી, એટલું જ નહિ, પરંતુ તે એક સમીક્ષા - હાલની ચર્ચા પૂર્વ કે પૂર્વત્તર ક્ષય વૃદ્ધિની લેખ ઉપર પણ એકલી અવલંબી નથી, કારણ કે હોવાથી આચાર્ય સિદ્ધિસૂરિજી શું એ સાબીત પર્વતિથિની ક્ષય વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની કરવાને તૈયાર છે કે ધરણેન્દ્રસૂરિશ્રી પૂજય વખતે ક્ષય વૃદ્ધિ દર્શાવનારા આ સાથે અનેક પુરાવાઓ જ બે પૂનમોની બે તેરસો કે બે અમાવાસ્યાની બે છે અને તે જાહેર પણ થઈ ચૂકયા છે, છતાં આ તેરસો વગેરે થયાં હતાં. અથવા તો પૂનમ વૃદ્ધ તે પાનાના તે લેખની વાત કરતા નથી તેમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થયો હતો. ખરી બીજા પુરાવાની વાત પણ કરતા નથી તેમ તેનું રીતે તો તે વખતે કે તે વખતથી જ એમ થયેલું સમાધાન પણ આપતા નથી અને ક્ષય વૃદ્ધિનો પ્રસંગ છે એમ છે જ નહિ. કેમકે તે વખત ભાદરવા સુદ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy