________________
૧૦૩ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કરવી એ જ બરાબર છે એમ જણાવી દીધું હતું. સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ વળી મને જે કોઈએ પૂછયું કે પૂછાવ્યું તે બધાને નહિં! સમીક્ષા - આ વૃદ્ધતપસ્વીની માન્યતા પ્રમાણે મેં ભા. સુદ ૪ શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ મનુષ્યનો સાચો ધર્મ એ પણ ગણાય કે શાસ્ત્રની એમ કહ્યું હતું. મેં કહેલું કે હું બોલીમાં બંધાયો વાત જાણવામાં પણ આવે અને માનવામાં પણ છું, પણ મારી શ્રદ્ધા એજ છે કે ભા.સુદ ૪ને છોડીને આવે, છતાં માત્ર પોતાના છળથી અને ભા. સુદ પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિં. અજાણપણાથી નીકળેલા વચનોને વળગી રહેવા માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે માટે શાસ્ત્રથી વિરુદ્ધ વર્તન આદિ થાય તેમાં એ જ કરાવવાનો? શાસ્ત્રનું ચોખ્ખું વચન છે કે અડચણ નથી. આ વૃદ્ધ તપસ્વી ક્ષયે પૂર્વ તિથિ “ક્ષથે પૂર્વ તિથિ: વાર્તા વૃ, વાર્યો વાર્થીએ વાકયનો અર્થ કરીને તો પોતાની તથોત્તર' ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિએ જીંદગીની જહેમત કયા જંગલમાં જતી રહી છે? આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા તે જણાવે છે. કેમકે સામાન્ય સંસ્કૃતના જ્ઞાનવાળો એટલે પછીની તિથિએ આરાધના કરવાની. આ પણ ક્ષયે - (પર્વતિથિનો) ક્ષય હોય ત્યારે પૂર્વ નિયમ ક્ષયવૃદ્ધિ વગરની તિથિને કેમ લાગુ પડે? (તેનાથી) પહેલાની તિથિઃ તિથિ શ કરવી જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને જોઈએ. અને વૃદ્ધી (પર્વતિથિની) વૃદ્ધિ હોય ત્યારે ઉદયતિથિની વિરાધના ન કરી. પણ વૃદ્ધિ ચાલી વાર્યા કરવી જોઇએ તી તેવી રીતે કરી ત્યારે ઉદયતિથિ ચોથને વિરોધી. આ તો એવું થયું આગળની તિથિ આવી રીતે તિથિના ફેરફારની કે - પરણવાની બાધા અને નાતરું મોકળું ! તેઓ સમજણ ધરાવી શકે અને એને આધારે જ વૈરવૃત્તિ વધે એવું કરે છે. માટે આપણે બોલતા તત્ત્વતરંગિણીમાં ઉદયવાળી તેરસનું નામ ન લેવાનું નથી, બાકી હડહડતું અસત્ય છે શાસ્ત્રની ચોખ્ખી અને વગર ઉદયવાળી પણ ચૌદશ જ કહેવાનું કહ્યું આશા છે. અને તે મુજબજ આપણે તે વખતે છે છતાં આ વૃદ્ધ પૂર્વની તિથિએ આરાધના અને ૧૯૯૨-૯૩માં સંવત્સરીની અને તે પછી ચૌદશની પછીની તિથિએ આરાધના' આવા અવળા અર્થો પકુખી તથા ચોમાસામાં માન્યતા રાખી છે. તે પાનું ઘુસેડીને પોતાની અજ્ઞાનતા જાહેર કરવા સાથે જો સાચું સાબીત કરે તો આપણને તે માનવામાં દુનિયાને સન્માર્ગમાંથી ખસેડી નાખવાનો ધંધો કશો વાંધો નથી. બાકી ગમે તેમ ચાલી પડેલી અને આદર્યો છે. આ વૃદ્ધને એ ખબર નથી કે ૧૬૧૫ની