________________
૧૦૨: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ એ પ્રકરણની ગાથાઓમાં શ્રી આણંદ આણંદવિમલસૂરીજીવાળો આચરણા અને વર્તનનો વિમલસૂરિજીવાળી હકીકત છે? વળી જે ગાથાઓ લેખ છે અને સાચો જ છે. એમ જાણ્યા છતાં પણ તપાગચ્છની મર્યાદાથી વિરુદ્ધની કહેવામાં આવે છે તે ઉઠાવવાને તૈયાર થવાયું છે. અથવા તો તે ગાથાઓ કેમ જણાવવામાં આવી નહિં? અને ઉઠાવનારાની ઓથમાં વૃદ્ધને સંડોવાનું થયું છે. તપાગચ્છની કઈ મર્યાદાથી કઈ કઈ ગાથાઓ કેમ પ્રથમ તો એ જ વિચારવા જેવું છે કે પુરાવામાં કેમ વિરુદ્ધ છે? તે જણાવ્યા વગર વિરુદ્ધ છે” એમ જયારે તે લેખ આપવામાં આવે છે ત્યારે પાના પોકાર કરવો તે વૃદ્ધપણામાં વર્તતા અને નિર્ણય પાનાનો પોકાર કેમ પાડવામાં આવે છે? લેખની જાહેર કરવા તરીકે બહાર પડેલા તપસ્વીને શોભે વાત છોડીને પાનાની વાત પોકારતાં જાહેર રીતે ખરું? શું તપાગચ્છની ઉત્પત્તિ થઈ ત્યારથી સર્વ માયાપ્રપંચ કરવાનું આ વૃદ્ધ તપસ્વીને પણ કેમ મર્યાદાવાળાઓ સર્વ બાબતમાં સાવધાન રહીને સૂઝયું? જો આ વૃદ્ધ માર્ગની અંશે પણ રૂચિ ધરાવી જૂની અને નવી પ્રતોના થયેલા પાઠોના પરાવર્તનની શકતા હોત તો શ્રી આણંદવિમલસૂરીજીના સંબંધમાં પરીક્ષા કરીને જ બોલતા હતા એવું નક્કી કહેવાની તેવો લેખ છે નહિં અને હોય તો તે હું માનવા હિંમત આ પહેલા વૃદ્ધ ધરે છે? અને જો એમ હોય અને કરવા તૈયાર છું એમ જાહેર કરવું જોઈતું હતું, તો જેમાં જેમાં નવસે એંસીમાં કાલકાચાર્યનું વૃત્તાંત અને
ઇલ તન અને સાથે એ પણ એમજ જાહેર કરવું જોઈતું હતું બનેલું ગણવામાં આવે કે ન આવે તે બધાને
કે જે આ થોડી મુદતમાં મેં એ પરંપરા અને પ્રાયશ્ચિત અપ્રમાણ કે પ્રમાણ માનવા આ વૃદ્ધની વેદિતા
2. જે કોઈ પર્વને યથાસ્થિત માનનાર આપે તેને લેવા વલખાં નહિં મારે? સન્ડેહદીહલાવલિ જેવા તૈયાર છું. ખરતરના ગ્રંથની ગાથા તો શું? પણ તેની સાક્ષી પ્રશ્ન - ૭ : આપે સંવત ૧૯૯૨માં સંવત્સરી આચારપ્રદીપમાં હોવાથી શું આચાર પ્રદીપને શનિવારે હતી છતાં રવિવારે કરેલી તે શાથી? તપગચ્છવાળાઓએ ન માનવો એમ ખરું! અને વૃદ્ધ ઉત્તર : એ વાત તો એવી છે કે – એ વખતે તેને શું વોસરાવી બેઠા છે? ખરી રીતે તો શાસ્ત્ર વાટાઘાટની શબ્દ જાળમાં હું ઠગાયો હતો. વાતમાં અને પરંપરાના લેખોને ઉઠાવનારી એવી આ હું ફસાયો. પણ મારી શ્રદ્ધા તો આજ હતી. એથી નવીટાળીની પદ્ધતિ ડોસાને ગળે પડી એટલે શ્રી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે સંવત્સરી