________________
૧૯૯ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આત્મા પોતાના અનંત દર્શનમય, અનંત જ્ઞાનમય, બદતર કરનાર આવી કમજાત કાયાને મારી ! અનંત ચારિત્રમય, અનંત સુખમય સ્વરૂપ તરફ મારી!” કરવી અને પોતાના સ્વરૂપ તરફ લક્ષ્ય પણ જોતો જ નથી. પેલા શેઠીયાના ધાવણા છોકરાંને ન આપવું એવું બને ત્યાં કલ્યાણ થાય કયાંથી? રમાડવા સગી માતાએ ગોદમાં લીધો પણ હોય પરિણતિજ્ઞાનવાળો તો આ કાયાને આત્માની છતાં તે ધાવણા બાળકોનું ધ્યાન તો ધાઈમાતા તરફ કેદ સમજે, પોતાને ચામડીના પીંજરામાં પૂરાયેલો જ હોય છે. કારણ કે તેને માતાની પીછાણનું અજ્ઞાન
સમજે, કાલ તેને નજરે દેખાય, આત્માનું સ્વરૂપ છે, તેમ આત્માને પોતાની પરિણતિ વિચારવી
ખ્યાલમાં આવવાથી તેના કલ્યાણની તેને ભાવના મુશ્કેલ લાગે છે, ચામડીથી મઢેલા અને ગંદકીથી પલે પહે જાગે. ભરેલા શરીરની સેવા તરફ જ આત્મા પણ લક્ષ્ય
શ્રી તીર્થકર દેવ દેશના શા આપ્યા કરે છે. આત્માનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ
માટે દે છે ! તો છે જ નહિં! ક્ષેત્રમાં (ખેતરમાં) મેલા પદાર્થથી
જૈન દર્શન ઉપકાર કોને કહે છે? પાકેલું જે શાક તે ખાધે મીઠું તો લાગે, પણ તેવા શાકને સડતાં તેમાં કીડા પડતાં વાર નહિ લાગે.
यथाशक्ति फलप्रदम् આ શરીર તો મેલનો મેલ છે. શરીરમાં લોહી,
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ વીર્ય, માંસ, ચરબી આદિ ભરેલાં છે, પાયામાંથી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે તેજ છે. ખોરાકનો કોળીયો મોંમાં મુકો છો, દાંતથી ધર્મદેશનામાં ફરમાવે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચાવો છો, જીભથી રસ ઉતારો છો, પણ તે વખતે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એમ ચાટલામાં મોં ખોલીને તેનું પ્રતિબિંબ જરા જ જ્ઞાનના સ્વરૂપથી પાંચ ભેદો છે એમ શાસ્ત્રમાં તો ખરા! તે વખતે નજરે દેખવા માત્રથી ઉલટી સ્થાને સ્થાને જણાવ્યું છે. સમ્યદ્રષ્ટિએ માત્ર એ થશે ! અને કોળીયો ઉતારવો ગમશે પણ નહિં !! સ્વરૂપ જાણીને બેસી રહેવાનું હોતું નથી. કેવલજ્ઞાન એવા ગંદકીમય પદાર્થોથી આ દેહ પોષાયેલો છે. પામ્યા પછી અને લોકાલોકનું સ્વરૂપ જાણ્યા પછી પછીની પ્રવૃત્તિમાં પણ તેવું જ છે. આ દેહને કસ્તુરી શ્રીતીર્થકર દેવ ભવ્યજીવોને તે કહેવા માટે કે તે લગાડો કે બાવનાચંદન લગાડો કે સુંદરમાં સુંદર સંક્રમાવવા માટે દેશના દેતા નથી, પણ ભવ્ય વસ્ત્રો પહેરાવો પણ બીજે દિવસે સ્વાહા! મલીના આત્માને જાગ્રત કરવા, સાવચેત કરવા, દેશના દે તે બધાને મેલાં કરનાર આ કાયા છે. ખોરાકને છે. સામે રહેલા કાચમાં સર્વનું પ્રતિબિંબ પડે છે વિષ્ઠા કરનાર, અને પાણીને પિશાબ કરનાર પણ તેમ કેવલજ્ઞાનમાં પર્યાય તથા પદાર્થ માત્ર આ કાયા છે. કિંમતી પદાર્થોને ફૂટી કોડીથી પણ (લોકાલોકના) સ્પષ્ટ દેખાય છે, પણ દેશના કાંઇ