SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ર00 શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ તે માટે દેતા નથી. પોળપોળમાં ચોકીદાર “જાગજો! આપે છે તેમાં વક્તા અને શ્રોતા ઉભયને તરવાનું જાગજો!' એવી બૂમ માર્યા કરે છે તે ઉંઘમાંથી છે. જૈનદર્શને બીજા જીવો ઉપર ઉપકાર સાચો કયો જગાડવા માત્ર માટે નહિ, પણ અત્યારે ચોર માન્યો છે? તેઓને ધન-ધાન્ય કે બાયડી છોકરાં આવવાનો વખત છે માટે તે આવીને ચોરી ન કરી મળે, તેવા દુન્યવી પદાર્થો સારી રીતે મળે, જાય તે અર્થ જાગજો કહેવાનો હેતુ છે. ભગવાન ભોગવિલાસનાં ખૂબ સાધનો મળે, તેમાં તાત્વિક પણ જગતનું જ સ્વરૂપ ભવ્યજીવોને બતાવે છે, ઉપકાર માન્યો નથી, પણ સંસારી જીવો જન્મ, તે તે જીવો માત્ર જાણતા તે જાણે તે માટે નહિં, 1 જાણ તે માટે નહિ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાઈ પણ સાવચેતી રાખવા માટે સ્વરૂપ બતાવે છે. રહ્યા છે તેમાંથી બચાવવામાં તેવો ઉપકાર માન્યો આશ્રવ, સંવર આદિ શાથી જણાવે છે? આશ્રવથી છે. દુનિયાદારીમાં જે કોઇને નોકરી અપાવવામાં સંસાર વધે છે, કર્મબંધન થાય છે, સંવરથી કર્મ કે લાકડે માંકડું વળગાવી દેવામાં ઉપકાર મનાય રોકાય છે, નિર્જરાથી કર્મ તૂટે છે, મોક્ષમાં જ શાશ્વત છે તે ઉપકાર અહિં એટલે જૈનદર્શનમાં સમજવાનો સુખ છે વગેરે ભગવાન ભવ્ય જીવોને કહી સંભળાવે નથી. જેમ મડદાને ચકમક કરવાથી કંઈ વળતું નથી છે, પણ તે માત્ર સાંભળવા કે જાણવા માટે જ છે. આશ્રવાદિથી વિરમી સંવાદિમાં એમ નહિં, તેમ અહિં બાહ્યઉન્નતિની ટોચે પહોંચાય તેમાં પરંતુ તદનુસાર વર્તવા માટે ભગવાન દેશના દે છે. વળવાનું માન્યું નથી. તે બધી પુદ્ગલની બાજી છે, ચોકીદાર જાગજો' એવી બૂમ મારે છે તેમાં આશય તેના જ છે તેની જ શોભા છે. આત્માનું તેમાં કાંઇપણ નથી. માત્ર ચોર આવવાનો વખત જણાવવાનો નથી, કેમકે “પહેલું સુખ તે જાતે નર્યા આવી વ્યવહારમાં કહેવત તેવો વખત જાણવા માત્રથી ફાયદો નથી, પણ ચોર છે. આરોગ્યને દુનિયાદારીથી શ્રેષ્ઠ અને જુદું આવીને માલ લઇ જાય નહિ તે માટે સાવચેતી ગણવામાં આવ્યું છે. પૌદ્ગલિક ઉન્નતિનાં સાધનો રાખવાનો છે. તે જ રીતે શ્રીજિનેશ્વર દેવ દેશના સંસારના શૃંગારરૂપ ગણાયા છે. પણ દુનિયાનું દે છે તે ભવ્યજીવો ત્યાગ અને ગ્રહણમાં સાવચેત આરોગ્ય અને ઉન્નતિ શરીરને અંગે છે. આત્માનું રહે તે માટે દે છે. દેશનાની બીના જયાં લખાય આરોગ્ય કયું? જન્મ, જરા, મરણ તથા આધિ, છે ત્યાંથી જે આ ખુલાસો મળે છે. વ્યાધિ અને ઉપાધિ ટાળવાનો પ્રયત્ન થાય ત્યારે શ્રીતીર્થકર દેવો પોતાના ચારિત્રની કે વીર્યની આત્મીય આરોગ્ય પ્રાપ્ત થાય છે. આવો ઉપદેશ અપેક્ષાએ સ્વયં તરવાવાળા છે જ, પણ માત્ર અન્યને અનુગ્રહબુદ્ધિએ ભગવાન તરફથી આપવામાં આવે તારવા માટે દેશના આપે છે. છવસ્થો જે દેશના છે માટે તે ઉપદેશકો સ્વ પરહિતના સાધકો છે.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy