________________
૨૧૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ બંધ શુભ, ઉદયે શુભ અને ફળે પણ શુભ નિર્જરા, મોક્ષ એ નવ તત્ત્વો, તેના સ્વરૂપ ભેદ એવું તીર્થકર નામકર્મ હોવાને લીધે જગતને વગેરેને આ ત્રણે ભેદે જ્ઞાનવાળા સરખી રીતે જ તારવાની ભાવનાવાળા શ્રી તીર્થંકરદેવ છે, પોતે તો જાણે તથા કહે. વિષય પ્રતિભાસવાળો જુદું જાણે તથા તરેલા છે, આચાર્યાદિ મુનિવરો તો ઉપદેશ આપે કહે અને પરિણતિજ્ઞાનવાળો જુદું જાણે અને કહે તેમાં પોતે પણ તરે અને બીજાને પણ તારે, તત્ત્વ તથા તત્ત્વસંવેદનશાનવાળો જુદું જાણે અને કહે તેમ એજ કે આખું જગત તરે તેવી ભાવના થાય ત્યારે નથી. આ વાત બરાબર ખ્યાલમાં આવશે તો જ જ પરિણતિજ્ઞાન કહેવાય છે.
અભવ્યોથી પણ અનંત જીવો પ્રતિબોધ પામ્યાની પરિણતિજ્ઞાન પ્રવૃત્તિમાં પ્રેરક છે વાત મનાશે. ભવ્ય જેટલાનો ધર્મગુરૂ બને તેનાથી જવાબદારી સ્વીકાર્યા વિના અસીલ તો અનંતગુણા જીવોનો ધર્મગુરૂ અભવ્ય બને છે.
ગણવામાં નહિ આવે કેમકે ભવ્યજીવને તો કર્મ ક્ષય કરી મોક્ષે જેવું છે. શાસ્ત્રકાર મહર્ષિ, ભગવાન શ્રીહરિભદ્ર- ચારિત્ર આરાધન કરે તો સાત આઠ ભવમાં મોક્ષે સૂરીશ્વરજી મહારાજા, ભવ્યજીવોના ઉપકારાર્થે જાય અને સમકિત પામેલો હોય તો અસંખ્યાત ધર્મદેશનામાં સૂચવી ગયા કે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભવે પણ મોક્ષે જાય, પણ તેને મોક્ષે તો જવું જ જ્ઞાનના જે પાંચ ભેદો (૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન છે. અભવ્યને તો મોક્ષે જવું જ નથી. કારણ કે ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, પ. કેવલજ્ઞાન) તે ભવગુરૂ છે. કુલગોર જેમ કુલવ્યવહારથી બહાર કહ્યા છે તે સ્વરૂપની અપેક્ષાએ કહ્યા છે. પડયા રહે તેમ અભવ્યગુરૂ ભવગુરૂ બહાર રહેનારા ઇંદ્રિય તથા મનદ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન
ન્ય છે અને તેથી અનંતાનો ધર્મગુરૂ થઈ શકે છે. તેનાથી
પણ પ્રતિબોધ પામી પામીને ચારિત્રથી તથા સમકિત છે. શબ્દદ્વારા વાચ્ય વાચક ભાવથી થતું જ્ઞાન તે " શ્રુતજ્ઞાન છે. તથા ઇંદ્રિય અને મન વિના દર રહેલા પામીને પ્રાન્ત ચારિત્રથી ભવ્યજીવો મોક્ષે જતા જાય એવા રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન
જ છે જયારે તે ભાઇસાહેબને તો અહિં જ ભટકવાનું છે. જેનાથી મનના વિચારો જણાય તે
છે. પ્રરૂપણા તો તે સરખી કરે છે. ઉપરના ત્રણે મન:પર્યવજ્ઞાન છે. તથા લોકાલોકના ત્રણે કાલના
છે ભેદોમાં શાસનની પ્રરૂપણામાં પણ ફરક નથી.
દા રૂપી તેમજ અરૂપી એવા પદાર્થોનું જેનાથી જ્ઞાન વિષયપ્રતિભાસવાળો જે પ્રરૂપણા કરે તે જ થાય તે કેવલજ્ઞાન છે. આચાર્ય ભગવાન શ્રીમદ પરિણતિમજ્ઞાનવાળો કરે અને તે જ તત્ત્વસંવેદન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા અષ્ટક) પ્રકરણમાં શનિવાર
તો જ્ઞાનવાળો કરે. તેથી વિષય પ્રતિભાસવાળાની જ્ઞાનાષ્ટકમાં જે ત્રણ ભેદો ૧. વિષયપ્રતિભાસજ્ઞાન પ્રરૂપણા પણ અન્યને પ્રતિબોધ પમાડનારી તો થઈ ૨. પરિણતિમજ્ઞાન અને ૩. તત્ત્વસંવેદનજ્ઞાન શકે છે. પ્રરૂપણાનું શ્રવણ તથા તેથી થતા જ્ઞાનમાં જણાવે છે તે તો પરિણતિની અપેક્ષા છે. આ ત્રણે ફરક નહિ હોવાથી સાંભળનાર ભવ્યાત્માને અસર પ્રકારમાં જો કે મુખ્ય પદાર્થના જ્ઞાનમાં ફરક નથી, કેમ ન થાય? ભવ્યાત્માને અસર થાય છે અને
(અપૂર્ણ) જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, તે તો પ્રતિબોધ પામે છે.