SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ મૂલ્ય વગેરે કહેવાની શરૂઆત તો ઝવેરી જ કરે. ત્યાં સુધી પટકાય છે. શ્રી ઋષભદેવજીને તે વિના બીજાથી થઈ શકે જ નહિં. તેજ રીતે અવિરતિપણામાં પણ તેવો રાગ ન હતો. સામાન્ય આત્મા’ શબ્દના પ્રયોગનો પ્રારંભ શ્રીવીતરાગ રીતે આયુષ્ય વંધ. આયુષ્યના ત્રીજા ભાગે બંધાય કેવલજ્ઞાની જ કરી શકે છે. છે. આ નિયમ રોશઠ લાખ પૂર્વ પછી આયુષ્ય બંધ વરને કોણ વખાણે તો તેની મા” એ ન્યાયે થવો જોઈએ પણ તીર્થંકરના જીવ માટે તે પણ નથી. જૈનો જિનેશ્વરના ભક્તો માટે આમ કહે છે એમ કર્મકાય અવસ્થા હોવાથી સંકલેશવાળો રાગ હોતો સમજવું નહિ.” જ નથી. આયુષ્યનો કે દુર્ગતિનો બંધ હોતો નથી. અન્ય ધર્મો એ પુણ્ય-પાપ' એ બે શબ્દો જ પકડી રાખ્યા છે પણ આત્માના ગુણને રોકનારું यस्य संक्लेशजननो रागो नास्तिक કર્મ માન્યું નથી. તેઓએ જ્ઞાનાવરણીય કે ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચે તે દેવ દર્શનાવરણીયાદિ કર્મોને જાણ્યાં નથી (તો માને તો ક્યાંથી?) તેઓ બિચારા આત્માને જાણે (ઓળખે) ત્યાગના માર્ગે વળેલા તે ગુરૂ ! કયાંથી? માટે એ સ્પષ્ટ છે કે શ્રીવીતરાગ ત્યાગ એજ ધર્મ પરમાત્માએ જ આત્માને જાણ્યો છે, જોયો છે, જન્મ તથા કર્મની પરંપરા અનાદિથી છે. ઓળખ્યો છે, પ્રકાશ્યો છે. તેનું અનુકરણ ઇતરોએ શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ કર્યું છે. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના આ સામર્થ્ય શ્રીજિનેશ્વરદેવના આત્મામાં ઉપકારાર્થ શ્રી અષ્ટક પ્રકરણ રચતા તેમાં પ્રથમ શાથી આવ્યું? ભવાંતરથી - ભવાંતરોથી જગતના જણાવી ગયા કે જગતમાં પ્રવર્તતી શુદ્ધ ગુરૂની જીવોને તારવાની બુદ્ધિથી. પરંપરા શુદ્ધ દેવ દ્વારા જ હોય છે. તથા શુદ્ધ ધર્મની શ્રી ઋષભદેવજી ભગવાનનું આયુષ્ય પરંપરા પણ શુદ્ધ દેવ દ્વારા જ હોય છે. જયાં દેવ ચોર્યાશી લાખ પૂર્વનું હતું. તેમાં વ્યાશી લાખ પૂર્વ પતિ ઇ પોતે ત્યાગી ન હોય, રાગી હોય ત્યાં ગુરૂને પણ સુધી તો અવિરતિ હતા ને? દીક્ષા તો પછી છે. ત્યાગ મળવાની સંભાવના નથી. જયાં ભોગમાં પણ દીક્ષામાં તો માત્ર એક લાખ પૂર્વ જ. તે આત્મા ત્યાગ અથવા ધર્મ મનાતો હોય ત્યાં ત્યાગ ધર્મની એવો નિર્મલ છે કે તે ત્યાશી લાખ પૂર્વના પરંપરા શી રીતે ચાલે. જો ભોગ એજ ધર્મ હોય, અવિરતિપણામાં પણ દુર્ગતિમાં રખડાવનાર રાગ એ તત્વ જ સત્ય હોય તો તો આ જીવ પણ હોય નહિ. સ્વર્ગના દેવો તો પરિણામવશાત અનાદિકાલથી રખડે જ નહિ. જીવને રખડવું પડે રખડીને એકેન્દ્રિયાવસ્થામાં પણ ચાલ્યા જાય છે, જ નહિં. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેજિય,
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy