________________
૩૬૨ શ્રી સિદ્ધચક્ર) . વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ છે તે યદ્યપિ શ્રીતીર્થકરના આત્માને તારે છે ખરી “આત્મા’ ઓળખે તે જ બતાવી શકે છે પણ શ્રી તીર્થંકરનો હેતુ તો અન્યને તારવાનો હોય “જીવ' કે “આત્મા' એ શબ્દ જગતમાં કોણે
કર્યો? આત્મા સ્પર્શ, રૂપ, રસ, ગન્ધાદિવાળો તો અનેક ભવોમાં પારકાને તારવાના વિચારો છે જ નહિં, એમ તો દરેક મતવાળાઓ માને છે. થાય, એ વિચારોથી જીંદગીઓના ભોગો અપાય, જગતના પદાર્થો જાણવાનું સાધન તો સ્પર્શાદિ છતાં વિચાર સંકલના રજમાત્ર પણ અલના ન ઈદ્રિયો પાંચ છે. તે સિવાય છઠું સાધન કાંઈ નથી. પામે. જેઓ જગતના ઉદ્ધારને માટે જ ભોગ દેનારા ત્યારે આત્માને જાણવો - પીછાણવો - ઓળખવો થાય તે જ આત્માઓ તીર્થકર બને છે. શાથી? કહો કે અતીન્દ્રિય જ્ઞાન વિના આત્માને
જાણવાનું બીજું એક પણ સાધન નથી. પ્રથમની આ તમામ અવસ્થા કર્મકાય
અતીન્દ્રિયજ્ઞાન હોય કોને? માલમીલકતમાં અવસ્થા છે. તીર્થકરગોત્ર આ રીતિએ બંધાય છે. હવે સમજાશે-ખ્યાલમાં આવશે કે શ્રીષભદેવજીએ
માચેલાને? કદાપિ નહિં! આરંભ પરિગ્રહાદિમાં
અથડાતાને? કોઈ કાલે નહિં. વિષયોથી વિડંબિત, અઢાર ક્રોડાક્રોડ સાગરોપમ સુધી ટકેલો ગાઢ
કષાયોથી કદર્થિત આત્માઓને અતીન્દ્રિય જ્ઞાન થઈ (નિબિડ) અંધકાર દૂર કેમ કર્યો? આવા પુરૂષોત્તમો
શકે જ નહિ. તો અઢાર તો શું પણ અઠ્ઠાવીશ ક્રોડાક્રોડ સાગરોપમના અંધારાને દૂર કરે તો નવાઇ નથી. રાગથી રંગાયેલાથી એ જ્ઞાન દૂર છે. એ અનેક ભવોથી સંચિત પુણ્ય - સંચયથી થતા આ જ્ઞાન શ્રીવીતરાગને જ હોય છે. વીતરાગ થયા વિના પરિણામમાં જરા પણ આશ્ચર્યને અવકાશ નથી. એ જ્ઞાન થતું નથી. ભોગોમાં સુખ” ને બદલે “ત્યાગમાં સુખ” એ “ઠવણી' જોયા વિના “ઠવણી' શબ્દ બોલે ભાવના પરિવર્તન તે ઉત્કૃષ્ટ પુણ્યવાન ભગવાનથી કોણ? તેમ આત્માને જાણ્યા વિના ‘આત્મા’ શબ્દ જે સહજ સાધ્ય છે.
બોલે કોણ? આવા ત્રિલોકનાથ શ્રી તીર્થંકર તે આપણા દેવ જે આત્માઓ વીતરાગ થયા છે, કેવળજ્ઞાન,
કેવલદર્શન પ્રાપ્ત કરી શકયા છે, તેઓ જ આત્માને અન્ય જીવોને અનુકરણ કરવું પાલવે છે પણ જોઈ
જ જોઈ શકે છે. જાણી શકે છે અને કહી શકે છે. મૂળ ઉત્પત્તિવાળાને તે પાલવે નહિં. સૌથી પ્રથમ બીજાઓ ‘આત્મા’ શબ્દનો પ્રયોગ અનુકરણરૂપે કરે શોધ કરવી મુશ્કેલ છે. આપણે અનુકરણ કર્યું ન છે. પાલવે. બીજાઓને પાલવે.
“હીરો” શબ્દ બોલવાની તથા તેનું સ્વરૂપ
છે.