________________
૩૭૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • નથી તો પછી અત્યારે શાસન અને તેને અનુસરતા લેવું જોઇએ કે આ કોઈ પટ્ટધરની ચર્ચાની માફક શુદ્ધ તપાગચ્છને સાંધવાની ચર્ચામાં શાસનપક્ષને કે વડોદરાના સંમેલનના ઠરાવને સહી કરીને માથે એ જવાબદારી મૂકીને કેમ છટકાય છે? ભૂસવાની માફક કે દાદાગુરૂ કે પરદાદાગુરૂના
ઉત્સુત્ર વચનોને પોષવાની માફક શાસનથી વિરુદ્ધ મારા કદરદાન ગ્રાહકોને હું એટલું જ પ્રવૃત્તિ નથી, પરંતુ ત્રિકાલાબાધિત અખંડ જણાવીશ કે રામપંથીયોની ઝાળ અને નિંદા પ્રભાવશાળી એવા શ્રીજૈનશાસનના અવિચળ તિરસ્કારને નહિ ગણતા મેં મારી ફરજ તરીકે શાસ્ત્ર સ્થંભરૂપ શ્રીતપાગચ્છની રક્ષાની માટેની જ ચર્ચા
અને શાસ્ત્રને અનુસરતા આચારને પોષવા માટે છે અને તે કારણથી હું મારો આટલો બધો સમય - પ્રયત્ન કરેલ છે. જો કે રામપંથીયોમાંથી કેટલાક અને પ્રયત્ન અર્પી ગયો , અપું છું અને અર્પીશ. વિચિત્ર પ્રકૃતિવાળા મનુષ્યો તેવા મારા અનુમોદકો તેની જરૂર તમોએ રસ નહિં છતાં કદર કરી છે, અને મારી વચ્ચે વૈમનસ્ય કરાવી પોતાના કરો છો અને કરશોજ. કદાગ્રહની ઉપર આવતી આપત્તિ ટાળવા માટે જો કે હું મારા ધારેલા સમયે જાહેરમાં આવી અમુક કેમ બોલતા નથી? અમુક કેમ કંઈ કરતા શકતો નથી. પ્રેસની અસુભિતાને મારા અલંકારો નથી? વિગેરે પ્રલાપો કરી કાકાર કરે છે, પરંતુ કદરૂપા દેખાય છે. ટાઇપોનું દરિદ્રપણું હોવાથી મારા અનુમોદકો અને મારા સહચરો તે પ્રેસવાળાની દરિદ્રતા મારા મૂળરૂપને પણ કેટલીક રામપંથીયોની ભેદનીતિ બરોબર સમજી શકે છે
વખત વિકૃત કરી નાંખે છે. એ બધું છતાં પણ મારા
કદરદાન વાંચકો મારા ધ્યેયની મારા અભિપ્રાયની અને તેથી જ તેઓ માત્ર મારું અનુમોદન અને અને મારી સેવાની જે કિંમત કરો છો તે ખરેખર મને સહકાર આપવાના જ માર્ગમાં રહે છે. પ્રશંસનીય જ છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં
વાંચકોને યાદ હશે કે અનેક જનરલોના તેવા સંજોગો પણ થાય કે જેથી મારા આભૂષણો અધિપતિપણા નીચે લઢાતું યુદ્ધ કાર્યકર થઈ શકતું મારા અલંકારો અને મારો પણ સુધારો થઈ ઘણી જ નથી. કાર્યકર તો તે જ યુદ્ધ થઈ શકે કે જે સારી સ્થિતિમાં આવિર્ભાવ થાય. એક જ જનરલના આધિપત્યપણા નીચે લઢાતું હોય, દરેક ક્રિયા જૈનશાસનમાં પર્યન્તમાં મિથ્યા તેવી જ રીતે મારા અનુમોદકો અને સહચરો એ દુષ્કતથી અલંકૃત થયેલી હોય છે અને તેથી હું પણ આ રામપંથીયો સાથેના યુદ્ધને મારા મારા નવા વર્ષની ક્રિયાના અંતમાં આચાર્ય - આધિપત્યમાં મૂકયું છે અને તેની હું ફરજ અન્ન
ઉપાધ્યાય - શિષ્ય - સાધમ - કુલ - ગણ -
શ્રમણ સંઘ અને સર્વ જીવરાશિને કષાયિતપણાનો સુધી બજાવવાને તૈયાર છું.
મિચ્છામિ દુક્કડે આપી ક્ષમાગ્રહણ કરવાની અને મારા કદરદાન ગ્રાહકોમાં કેટલાક તિથિ કરાવવાની રીતિને અમલમાં મૂકું છું તો તેનો સહર્ષ ચર્ચાના રસ વગરના હશે. પરંતુ તેઓએ ધ્યાનમાં સ્વીકાર કરી મને આભારી કરશો.