________________
4
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૯.]
શ્રાવણ વદ ૦))
[અંક ૨૨
તંત્રી પાનાચંદ રૂપચંદ ર ઝવેરી :
ઉદેશ છે છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ
વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના
અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો અને E કરવો
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦................
નવાવર્ષનો આરંભ અને સાંવત્સરિક પર્વ
(ગતાંકથી ચાલુ) આદિત્યનો વાસ્તવિક અર્થ શો ? જોખમદારી ઇશ્વરને જ શિરે ન નાંખતા સર્વ જીવોને
વ્યાકરણકારો - કોશકારો પુરાણકારો અને જોખમદારી પોતપોતાને શિરે રહેલી છે તે જ જણાવે થાવત્ જૈનશાસ્ત્રકારો પણ સૂર્યને આદિત્યના છે, પરંતુ જગતને આદિવાળું માનીને સકર્તુક નામથી ઓળખાવે છે અને આદિત્ય નામનો જયારે માનનારા દર્શનવાળાઓ પણ જગતની ઉત્પત્તિમાં અન્તર્થ વિચારીએ ત્યારે આદિમાં થયેલો તે જ પહેલવહેલો સૂર્ય જ ઉત્પન્ન થયો એવું માનવાને આદિત્ય કહેવાય, જો કે અદિતિના અપત્ય એટલે કોઈપણ દર્શનકાર તૈયાર નથી, પરંતુ આખું જગત (સંતાન)ને પણ આદિત્ય કહી શકાય, પરંતુ તેને ક્ષણ ક્ષણની વર્તનાએ વર્તી રહેલું છે, અને તે માટે આદિતેય શબ્દ બનાવવામાં આવે છે, તેથી વર્તનમાં મુખ્ય જો કોઈ પણ કારણ હોય તો તે આદિમાં થયેલા તરીકે આદિત્ય કહેવો એ વધારે માત્ર કાલ જ છે. અને તેથી જ વર્તના, પરિણામ વ્યાજબી ઠરે. જૈનશાસન જો કે જગતને અનાદિ અને ક્રિયા છે જે સર્વ પદાર્થોમાં થાય છે તે માને છે અને સર્વ જીવોની જવાબદારી અને સર્વકાલના પ્રભાવને લીધે જ થાય છે. એમ