________________
૨૩૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ : (ર૬ એપ્રિલ ૧૯૪૧ (પાના ૨૨૮થી આગળ) પોપટ, કબુતર વગેરેને તો પાંજરામાંથી છોડે તો એટલે “ધર્માચરણ કરેલું હોય અને કદાચ તે પછી પણ પાછા ફરતાં ફરતાં ત્યાં આવી જવાનું મન થાય, જાય, છતાં પાછો વૃદ્ધિ પામ્યા વિના રહેતો જ નથી. પણ સિંહ તો વર્ષો સુધી પાંજરામાં રહ્યો હોય, રહે જ નહિં. પરિણતિજ્ઞાન પૂર્વે થયું હોય તો ચઢતા પરિચિત થયો હોય તો પણ છોડયા પછી પાંજરામાં ભાવની કાંઈક નિશાની નજરે જરૂર પડત. કાંઈ
ઘાલવો લાવવો મહા મુશ્કેલ છે; વિકટ છે, કેમકે ચિન્હ ન જણાતું હોય તો તેથી કહી શકાય કે હજી
તે પાંજરાને બંધન સમજે છે. તે જ રીતે સમ્યગ્દષ્ટિ સુધી પરિણતિજ્ઞાન પૂર્વે થયું નથી.
જીવ કાયને પાંજરું માને છે; બંદીખાનું માને છે.
કર્મ તેમાં વીજળીના ચાબુકથી પોતાને પ્રવેશ કરાવે સમ્યદ્રષ્ટિ કાયાની સાથે શી રીતે વર્તે?
છે તેમ માને છે. મનુષ્યભવ, ઔદારિકાદિ શરીરનો - પરિણતિજ્ઞાન અને “જ્ઞાનપરિણતિ” તે બેમાં ઉદય વગેરે કર્મને લઈને જ છે. સરકસવાળાના ફરક શો? પ્રથમ શબ્દાર્થ વિચારો ! પરિણતિજ્ઞાન સાણસામાં સપડાયેલા સિંહને પાંજરામાં ગોંધાઈ એટલે પરિણતિવાળું જ્ઞાન. તેમાં જ્ઞાન મુખ્ય છે, રહેવું પડે છે ખરું, પણ કોઈ વખત બારણું જરા તથા પરિણતિ ગૌણ છે. “જ્ઞાન પરિણતિ'માં ખુલ્લું રહી જાય, છટકવાની તક મળી જાય તો પરિણતિની મુખ્યતા છે. ત્યાં જ્ઞાન ગૌણ છે. અહિં તે સિંહ ત્યાં રહે ખરો? ક્ષણવાર પણ ટકે નહિં! જ્ઞાનના ફલભેદે ભેદનો અધિકાર છે માટે સમ્યદ્રષ્ટિની પણ વિવર મળેથી નાસી છૂટવાની પરિણતિજ્ઞાનની વાત છે. પરિણતિજ્ઞાન કહો કે જ ભાવના સદંતર તીવ્ર હોય છે. કાયાએ આરામનો સમ્યકત્વ વાળું જ્ઞાન કહો એકજ છે. શ્રદ્ધામાં બાગ નથી કે ક્રિીડાનું ઉદ્યાન નથી. આત્મા માટે અવકાશ નથી. જ્ઞાનમાં અવકાશ છે. સમ્યકત્વ જ્ઞાન કાયા પાંજરું છે; કેદ છે. આત્મા પુદ્ગલથી ઘેરાયેલો વિનાનું હોય જ નહિં અને તેથી તેની સાથે “જ્ઞાન” છે; કાયાથી ઘેરાયેલો છે, માટે જ્ઞાન-દર્શનની વિશેષણની જરૂર નથી. જ્ઞાનવાળું સમ્યકત્વ અને સ્વતંત્ર પરિણતિમાં જોડાતો નથી. જ્ઞાન વિનાનું સમ્યકત્વ એમ સમ્યકત્વના બે ભેદ કેદમાં સપડાયેલો કેદી બળજબરી કરે તો તેને નથી. વિષયપ્રતિભાસજ્ઞાનમાં માત્ર જ્ઞાન છે. ઉલટા ફટકા ખાવા પડે, ત્યાં તો કળાથી કામ પણ સમ્યકત્વ નથી; પરિણતિમજ્ઞાનમાં જ્ઞાન તથા લેવાય. એટલે કાયાને પોષવી પડે, પણ મોક્ષ માટે સમ્યકત્વ ઉભય છે. સિંહ પાંજરામાં પૂરાયો ભલે ઉપયોગી બનાવવા જ પોષવી પડે અને મોક્ષ માર્ગમાં હોય, પણ પોતે બંદીવાન બન્યો છે તે તેના ખ્યાલ યોજવી પડે, એ કાયા મારફત જેટલું સત્ત્વ નીચોવાય બહાર હોતું નથી. બંદીખાનું જરૂર ખટકયા કરે છે. તેટલું નીચોવવું. તેનાથી જેટલાં ક્રિયાકાંડ, તપ જપ