________________
0
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૩૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ પણ આગમની પ્રામાણિકતા નક્કી કરવા માટે વિશેષ ફળ જણાવતાં કહે છે કે જે ભાગ્યશાળીઓ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે રેચ જિનેશ્વર મહારાજાના આગમોનાં પુસ્તકોને લખાવે લેવાની ઇચ્છાવાળાએ હરડે ખાવી એવા વૈદકના છે તેઓ બીજા ભવની અંદર સર્વ શાસ્ત્રના વચનથી હરડે ખાવાથી થયેલા રેચની પ્રતીતિએ પારગામી બને છે અને પર્યન્ત ફળ તરીકે મોક્ષને કરીને આખા વૈદકશાસ્ત્રની પ્રતીતિ કરાય છે. તેવી મેળવે જ છે. આ બે ફળોમાં કોઈપણ જાતનો રીતે અષ્ટાંગ નિમિત્ત, કેવલિકા, ચંદ્ર, સૂર્ય અને સંશય જ નથી. વળી ભગવાન હેમચંદ્રસૂરિજી ગ્રહનો ચાલ, ધાતુવાદ, રસ ને રસાયણ વિગેરે મહારાજ જૈનાગમ અને જૈનાગમના પુસ્તકોના આગમોમાં જે કહેલાં છે તે પ્રત્યક્ષ અર્થવાળા બહુમાનની સાથે તે જૈનાગમના પુસ્તકોના વાક્યોની પ્રામાણિકતા નિશ્ચિત થવાથી ભણનારાઓ માટે પણ બહુમાનની યોગ્યતા અદૃષ્ટઅર્થવાળા વાક્યોની પણ પ્રામાણિકતાનો જણાવતાં કહે છે કે ભગવાન જિનેશ્વર મહારાજના નિશ્ચય મંદબુદ્ધિથી પણ કરી શકાય તેમ છે. આગમ એટલે શાસ્ત્રોને ભણનારાઓનું વસ્ત્રાદિકે ભગવાન જિનેશ્વર મહારાજના વચનની મહત્તા કરીને પૂજન કરવું જોઇએ અને ભક્તિપૂર્વક જણાવીને સ્પષ્ટરૂપે પુસ્તકની મહત્તા જણાવતાં સન્માન કરવું જોઇએ. પુસ્તકના ભણનારાઓ માટે ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ કહે છે કે જણાવેલું સન્માન યોગ્ય હોવાને માટે પૂર્વપુરુષોના દુષમાકાલની આધીનતાને લીધે જિનપ્રવચન વચનોને સાક્ષી તરીકે જણાવતાં કહે છે કે જે ઉચ્છેદ પ્રાયઃ થઈ જાય છે એમ ધારીને ભગવાન મનુષ્ય પુસ્તકોને ભણે છે, જે મનુષ્ય પુસ્તકોનો નાગાર્જુન - ભગવાન ઋન્ટિલાચાર્ય - વિગેરેઓએ ભણવામાં ઉપયોગ કરે છે. વળી જે મનુષ્ય તે જિનવચનને પુસ્તકમાં સ્થાપન કર્યું. આટલા માટે આગામના જ્ઞાન માટે પુસ્તકોને ભણતા એવા જિનેશ્વર ભગવાનના વચનનું બહુમાન કરનારાઓએ મહાનુભાવોને વસ્ત્ર-ભોજન-પુસ્તક આદિવસ્તુઓ તે જૈનવચન એટલે જૈનાગમ પુસ્તકો વિષે લખાવવું કરીને હંમેશા સહાય કરે છે તે મનુષ્ય આ જોઇએ અને વસ્ત્રવિગેરેએ કરી પૂજવું જોઇએ. આ સંસારમાં જરૂર સર્વશપણું પામે છે. આવી રીતે વાતને પુષ્ટ કરવા માટે ભગવાન હેમચંદ્રસૂરિજી જૈનાગમ, તેનાં પુસ્તક, તેનું વાંચન અને પોતાનાથી પહેલાંના મહર્ષિની સાક્ષી જણાવે છે. વાંચનારનો સત્કાર કરવાનું જણાવી ઉપસંહાર પુસ્તક લખાવવામાં પાંચ ફલો નીચે પ્રમાણે છે. કરતાં કહે છે કે તે લખાવેલાં પુસ્તકો બહુમાનપૂર્વક • ૧. તે મનુષ્યો દુર્ગતિને પામતા નથી. ૨. સંવિગ્નગીતાર્થોને દેવાં કે જેથી તેઓ તેનું વ્યાખ્યાન તે મનુષ્યો બીજા ભવમાં મૂગાપણાને પામતા નથી. કરે, વળી સંવિગ્નગીતાર્થો જે પુસ્તકોનું વ્યાખ્યાન ૩. તે મનુષ્યો બીજા ભવમાં જડતાવાળા હોતા કરે તેનું હંમેશાં પૂજા પૂર્વક શ્રવણ કરવું જોઇએ. નથી. ૪. તે મનુષ્યો બીજા ભવમાં અંધપણાને (આવી રીતે જૈનાગમ એટલે પુસ્તકને માટે પામતા નથી. ૫. તે મનુષ્યો બીજા ભવમાં ભગવાન હેમચંદ્રસૂરિજી ઉપદેશે છે.) બુદ્ધિરહિતપણાને પામતા નથી.
વળી આચાર્ય મહારાજ શ્રી જિનમંડનસૂરિજી એ ઉપર જણાવેલા પાંચ ફળો તેઓ પામે ઉપદેશ તરંગિણીમાં-પુસ્તકને લખાવવામાં ઉદ્ધરવામાં જ છે કે જેઓ જિનેશ્વર ભગવાનના પુસ્તકને અને પૂજવામાં નીચે પ્રમાણે જણાવે છે. કે લખાવે છે. એવી રીતે સામાન્ય ફળ જણાવ્યા પછી (અનુસંધાન પેજ - ૨૫૩) (અપૂર્ણ)