________________
૩૩
૩૪
1 1
૩૫
૩૫
1 1
૩૬ -
૩૭
૩૯
૪૦
1
૪૨
૪૪
સિદ્ધચક્ર
-- અનુક્રમણિકા - નવકાર શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે. - બનાવટી અધ્યાત્મની દશા ધોબીના કુતરા જેવી છે. - ચોરની ચતુરાઈ ચુલાને યોગ્ય છે. - પવિત્ર માન્યતાવાળુ જ્ઞાન તેજ જ્ઞાન છે.
જીવાજીવાદિ નવતત્વોનું જ્ઞાન એજ જ્ઞાન છે અને તેજ જ્ઞાન જરૂરી છે. - વિનયથી જ્ઞાન મેળવવામાં જ્ઞાનની આરાધના છે. - તત્વત્રયીની આરાધનાની પરીક્ષા ઓળીરૂપે છછ માસે નિયત છે. - જ્ઞાન એ જ્ઞાન માટે આરાધ્ય નથી પણ દયા એટલે સંયમ માટે આરાધ્ય છે. - અનંતા દ્રવ્ય ચારિત્રો વિના ભાવ ચારિત્ર ન આવે એ નિયમ છે.
વિરમે તે બચે. ૮ સાગર સમાધાન
કાર્તિકી પૂર્ણિમા અને શ્રી શ્રમણ સંઘ ૧૦ આગમોદ્ધારકની અમોઘ દેશના
ચારિત્રમાં અશુભનો ત્યાગ શુભનો આદર
ગુણેનું ગ્રહણ કર્મ ક્ષયના મુદા સાથે છે. - શ્રી જિનેશ્વરદેવ કર્મ શત્રુને જીતવા જ ફરમાવે છે.
ચક્રવર્તીના ચક્રનો પ્રભાવ તો મર્યાદિત છે અને વળી દુન્યવી છે, કર્માના ચૂરેચૂરા કરનાર સિદ્ધચક્રનો પ્રભાવ તો લોકોત્તર છે અને
અનિર્વચનીય છે. - દર છ માસે લેવાની પરીક્ષા, કકળે છે કાયા ક્યાં કહો? છે ન તપને અંગે ચલણ કાયાનું છે, મનનું નથી.
- પૂર્વ સંચિત કર્મોનો નાશ તપથી જ છે. - ૧૧ સાગર સમાધાન A ૧૨ આગમોદ્ધારકની અમોઘ દેશના
ક સમયે સમયે ત્રણ લોકના પર્યાયો જોનારના આનંદનું પુછવું જ શું!