________________
૨૧૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આગળનાં પૂર્વો પણ લઈ શકે જ નહિં, માટે ૧. ભગવાન જિનેશ્વર મહારાજનાં સર્વવચનો સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન નયમય છે. સમ્યગ્રજ્ઞાન જ હોય, પણ મિથ્યાજ્ઞાન ન ર. ભગવાનનાં વચનો નૈગમાદિ, વ્યવહારાદિ, જ હોય.
જ્ઞાનાદિ અને ઉત્સર્ગાદિની વિધિ આદિવાળાં પ્રશ્ન : આચારાંગાદિ શાસ્ત્રો લોકોત્તરશ્રુત છે છતાં હોવાથી જુદા જુદા નયવાળાં છે અને તે તે મિથ્યાજ્ઞાન કેમ થાય છે?
વચનો સમુદાયે જ સર્વનયરૂપ છે. સમાધાન : ચિંતાજ્ઞાન અને ભાવના જ્ઞાન સુધી ન ૩. ભગવાનનાં વચનોની ભગવાને જ જણાવેલ વિચારે તેમજ ઔદંપર્યાર્થ સુધી ન પહોંચે તો
સ્યાદ્વાદમુદ્રાએ સ્યાસ્પદને જોડીને વ્યાખ્યા તે આચારાંગાદિનું શ્રુતમય માત્ર જ્ઞાન
જો કરવામાં આવે તો જ તે સુવર્ણસિદ્ધિ ગણાય અને તેથી તે અજ્ઞાન પણ ગણાય.
સમાન થાય છે. પ્રશ્નઃ નદ નદ વદુસુમો એ ગાથામાં બહુશ્રુતને
( ૪. ભગવાનના સર્વનયમય વચનોને ઇતરેતર | સિદ્ધાંતનો પ્રત્યેનીક એટલે વૈરી કેમ
નયની સાથે સાપેક્ષતા જણાવવા માટે ગણાવ્યો?
સ્યાસ્પદ જોડયા સિવાય લેવામાં આવે તો સમાધાન શ્રી જૈનશાસ્ત્રો ઉત્સર્ગ-અપવાદ આદિ
તે બધાં વચનો એકનયમય થવાથી લોઢાની અનેક પ્રકારનાં છે અને તે એકાંતે
જેવાં ગણાય. ઉત્સર્ગાદિને પકડનારા સિદ્ધાંતના વૈરી થાય એમાં નવાઈ નથી.
ભગવાનના વચનોને સ્યાસ્પદ લગાડીને
જેઓ સમજે અને માને તેજ સમ્યગ્ગદર્શની પ્રશ્ન : ભગવાન જિનેશ્વર મહારાજને નાસ્તવ
ગણાય. स्यात्पदलांछना इमे रसोपविद्धा इव, लोहघातवः
ભગવાનના વચનોને પણ જેઓ સ્યાપદ
જોડયા વિના જ ગ્રહણ કરે તેઓ મિથ્યાદ્રષ્ટિ એમ કહીને સ્તુતિકાર શું જણાવે છે?
હોય છે. સમાધાન : એ કાવ્યાર્ધનો અર્થ આ પ્રમાણે છે કે
પ્રશ્ન : આચારાંગાદિ દ્વાદશાંગીનું જ્ઞાન સમ્યકશ્રુત હે ભગવાન ! તારા નયવાદો જયારે ? સ્યાપદથી યુક્ત થાય છે ત્યારે જ તે
છે કે મિથ્યાશ્રુત છે? નયવાદો રસે વિંધાયેલા લોઢાના અર્થાત્ સમાધાન : સમ્મદ્રષ્ટિ જીવો સ્યાદ્વાદની સોનાની માફક (ઈષ્ટસિદ્ધિને કરનાર થાય) શ્રદ્ધાવાળા હોવાથી સ્યાસ્પદને લગાડીને જ છે. ઉપર જણાવેલ કાવ્યાર્ધનો અર્થ વિચારશે તે તે વચનો ગ્રહણ કરે અને તેથી તેને જે તેને નીચેની વાતો સ્પષ્ટ માલમ પડશે. જ્ઞાન થાય તે સમ્યક્રુત કહેવાય.