SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ સાગર સમાધાન પ્રશ્ન : મતિ આદિ પાંચજ્ઞાનોમાં દેશને જણાવનાર પ્રશ્ન : આચારાંગથી શ્રીદ્રષ્ટિવાદ સુધીનું લોકોત્તર કયાં જ્ઞાનો? અને સર્વને જણાવનાર કયાં શ્રત છે તેને સમ્યગૂજ્ઞાન કહેવું કે મિથ્યાજ્ઞાન જ્ઞાનો? કહેવું? સમાધાન ઃ તત્ત્વાર્થ આદિને જાણનારાઓને સ્પષ્ટ સમાધાન આચારાંગાદિ બારે અંગનું શ્રુત પ્રકૃતિથી માલમ પડે તેમ છે કે મતિ આદિ ચાર સમ્યગૂજ્ઞાન કહેવાય. સર્વપર્યાયોને જણાવનારાં નથી, તેથી તે પ્રશ્ન ઃ જો આચારાંગાદિ બારે અંગ સમ્યજ્ઞાન છે દેશગમક ગણાય અને ભગવાન ભાષ્યકાર તો પછી કંઈક ન્યૂન દશપૂર્વને ધારણ પણ લેશમાત્ત આદિથી સ્પષ્ટપણે કરનારાઓને પણ સમ્યગ્રજ્ઞાની જ માનવા તે જણાવે છે અને કેવલજ્ઞાન સર્વપર્યાયને જોઇએ તેમજ નિયમા સમ્યદ્રષ્ટિ પણ જણાવનાર હોવાથી સર્વગમક છે. માનવા જોઈએ એમ ખરું? પ્રશ્ન : મતિ આદિ ચાર જ્ઞાનોને શ્રીનન્દી આદિમાં સમાધાન : ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ સર્વભાવને જણાવનાર માન્યાં છે તેથી તે કરેલ હોવાથી પ્રકૃતિથી બારે અંગોનું ચાર જ્ઞાનો પણ સર્વગમક કેમ ન બને? સમ્યજ્ઞાનપણું ગણાય, પણ સ્વામીની સમાધાન મતિ આદિ ચાર જ્ઞાનોમાં મતિ અને અપેક્ષાએ જો તે ન્યૂન દશપૂર્વ સુધીના શ્રતને લેનાર મિથ્યાદ્રષ્ટિ હોય તો તે ન્યૂન દસપૂર્વ શ્રુતનો સર્વ ભાવ વિષય છે એમ નન્દી આદિમાં જણાવેલ છે તથા અવધિ અને સુધીનું બધું શ્રુત મિથ્યાશ્રુત જ ગણાય અને જો એને ગ્રહણ કરનાર સભ્યદ્રષ્ટિ હોય મન:પર્યાયને સર્વભાવ વિષયક જણાવ્યાં તો જ તે ન્યૂનદશપૂર્વ સુધીનું જ્ઞાન નથી. કિંતુ તે તો અનન્તભાગ પર્યાયના વિષયવાળાં છે એમ જણાવ્યું છે. પરંતુ મતિ સમ્યજ્ઞાન ગણાય. અને શ્રુતને પણ જે સર્વભાવ વિષય જણાવ્યાં પ્રશ્ન સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શ્રુતજ્ઞાનને છે તે પણ ઓઘાદેશ એટલે શ્રુતજારાએ | સ્વામિની અપેક્ષાએ મિથ્યાજ્ઞાન અને સામાન્યપણે જણાવેલ છે. એટલે ચારે જ્ઞાન સમ્યજ્ઞાન કેમ ન કહેવાય? દેશગમક છે વળી તે બે પરોક્ષજ્ઞાન છે માટે સમાધાન : સમ્યગદર્શનવાળો જીવ થયા સિવાય તે દેશગમક છે. દશપૂર્વ પૂરાં કરી શકે જ નહિં. તેમ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy