________________
મોક્ષની સીડી છે
૭૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ એક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ ઈતરોએ જીતના તામણિ = Tછે કે N ion in નિમહિમ્ એમ કહ્યું! આવું કહેનારે વેશ્યાને ત્યાં ' મનુષ્ય ગતિ એ જ ) ન જવાનું, જુગારીને ત્યાં ન જવાનું કહ્યું? તે લોકોને મનુષ્ય જુગારીઓના, વેશ્યાઓના સંસર્ગમાં આવે તે પાલવે છે, પણ જૈનોના સંસર્ગમાં આવે છે તે પાંગળાએ દેખેલો દાવાનળ! પાલવતું નથી. ઇશ્વરને બનાવનાર - માનનારાની શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રીમદ્ દિશા જુઓ અને બતાવનાર માનનારાની ઉન્નતદશા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકાર જુઓ! દુનિયા ફાની છે, જગતને ફસાવનાર ફાંસો માટે ધર્મ - દેશનાર્થે અષ્ટકઇ પ્રકરણની રચના છે, તેનો જો પરમેશ્વર બનાવનાર હોય તો તો ઈશ્વરે
કરતા થકા શાનાષ્ટકમાં જ્ઞાનના ભેદોનું નિરૂપણ આત્માર્થીઓનો ઘાણ કાઢી નાંખ્યોને! મોહક કરતાં જ્ઞાનના સ્વરૂપથી પાંચ ભેદો છે છતાં શાસ્ત્ર વસ્તુઓ બનાવી લોકોને ફસાવ્યાને !
શ્રવણના પરિણામની દ્રષ્ટિએ તેના ત્રણ ભેદો કેટલાક કહે છે કે ઘડા જેવી ચીજ કુંભાર
જણાવી ગયા. શુષ્કજ્ઞાન તે વિષય પ્રતિભાસ જ્ઞાન વગર ન બને તો જગત જેવી ચીજ કર્યા વગર કેમ
છે. હેયને છોડવાની તથા ઉપાદેયને આદરવાની બને? બીજા તેમ કેમ ઉત્પન્ન ન થાય? હાથથી બને તેવું બનાવવાનું હોય. બનાવવાનું મૂળ કારણ તો
પરિણતિ થાય ત્યારે તે પરિણિત જ્ઞાન કહેવાય. હંમેશાં જોઇએ. જો એમ નહિં તો બીજાઓને જન્મ પરત થયા
એસ પરિણતિ થયા છતાં પ્રવૃત્તિ ન થાય તો પાંગળાએ માટે માબાપ જોઇએ છે તો ઈશ્વરને કેમ નહિ? દેખેલો દાવાનળ હોય ને જે દશા થાય તેવી દશા ઈશ્વરને બનાવનાર માનનારાઓનું કાંઈ ન ચાલ્યું થાય. ઉંઘમાંથી જાગ્યો ખરો, ચારે તરફ દાવાનળ ત્યારે કહ્યું કે “જૈનોની બુદ્ધિ અટકી માટે અનાદિ સળગેલો જોયો ખરો. ત્યાંથી નાસવું જોઈએ એમ કહી દીધું. ખરી રીતે બુદ્ધિ અટકી તેણે આદિ કહ્યું, પણ માને છે, પણ તે પાંગળો હોવાથી પગ કોના અને ન અટકી તેણે અનાદિ કહ્યું એ સ્પષ્ટ છે. લાવે? પાંગળાના બને પગ નકામા છે. દાવાનળ બીજાÉર ન્યાયે સંસાર અનાદિનો છે એમ એને ભયંકર લાગે છે છતાં તે બચી શકતો નથી. બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્યને જણાવવું પડયું. વ્યાસજીને
શુષ્કશાનથી આગળ વધીને થયેલ પરિણતિજ્ઞાન પણ તેમ લખવું પડયું અને કહ્યું કે સંસારનું અનાદિપણું સ્મૃતિ શ્રુતિમાં સાબીત થાય છે.
ચારે ગતિમાં છે. દેવતામાં, નારકીમાં, મનુષ્યમાં
તથા તિર્યંચમાં એ ચારે ગતિમાં પરિણતિજ્ઞાન છે, જન્મ તથા કર્મની પરંપરાએ જીવ તથા જગત
પણ શાસ્ત્રકાર કહે છે કે પ્રવૃત્તિ નથી તેથી તે જ્ઞાન અનાદિ છે. આ જીવ અનાદિકાલથી જન્મ અને કર્મના અરઘટ્ટમાં ગુંચવાયેલો છે માટે એમાંથી
તેઓને દુઃખ દેનારું થાય છે. આંધળાને તો દાવાનળ નીકળે શી રીતે? આવી વિચારણા કરનારનું જ્ઞાન નજીક આવે ત્યારે દુઃખ થાય પણ દેખતા પાંગળા આત્મ પરિણતિમત્ જ્ઞાન છે.
વગેરેને તો દાવાનળ જોતાં જ છેટેથી) દુઃખ થાય.