________________
૩૨૯ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં થતા શ્રી ગણધર
મંદિરની રૂપરેખા
કેટલાક સગૃહસ્થો તરફથી શ્રી આગમ ૬. જે જે ભગવાનના જેટલા જેટલા ગણધરો મંદિરમાં દેરીની માગણી હતી, પણ ચાલીસે દેરીઓ છે, તે તે ૫ x ૨ ના માપની શિલામાં નોંધાઇ ગઇ હોવાથી તે તેઓને આપી શકાણી નથી, મધ્યમાં ભગવાનને બિરાજમાન કરતાં પરંતુ તે જ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિરથી બહાર વધેલી જગ્યા અને જગ્યાના હિસાબે ચોકમાં જે શ્રસિદ્ધચક્ર ગણધર મંદિર કરાવાય છે. કોતરાવાશે. પણ ગણધર મહારાજની નાની તેમાં નીચે પ્રમાણે વ્યવસ્થા છે. તેનો ઉપયોગ મોટી મૂર્તિ રહેશે. ભાઈઓ કરી શકશે.
ઉપર જણાવેલ ગોઠવણમાં શ્રી નવપદજીમાં ૧. વચમાં શ્રીસિદ્ધચક્રજીનું મંડલ આરસ કમલ ૪-૧-૧-૧-૧ એમ આઠ ચોવીશ ગણધર પટ્ટોમાં ઉપર આશરે ફુટ ૯ x ૯.
ચોવીશ ભગવાનની ચોવીશ એમ ભગવાન અરિહંત ૨. કમલ ઉપર મંડલમાં વચ્ચે કર્ણકામાં આદિની બત્રીસ પ્રતિમા બિરાજમાન થવાની છે.
સમવસરણ આરસનું આશરે બે ફુટનું થશે. તેમાં દરેક પ્રતિમાજી પેટે રૂા. ૧૩૦૦) અંકે તેરસો ૩. તે સમવસરણમાં ચારે દિશામાં ભગવાન રાખ્યા છે.
અરિહંતની ચાર પ્રતિમાજી પધરાવાશે. તા. ક. ૧. આખું સિદ્ધચક્ર મંડલ લેવું હશે અને એટલે એક ચૌમુખજી આવશે. દરેક પ્રતિમા તે આખા મંડલ ઉપર નામ લખાવવું હશે ઇંચ તેરના રહેશે.
તો રૂા. ૧૦૦૦૦) અંકે દશ હજારથી ૪. વળી ભગવાન સિદ્ધ મહારાજ - આચાર્ય
લખાવી શકાશે, એવી રીતે ગણધર મૂર્તિ મહારાજ, ઉપાધ્યાય મહારાજ અને સાધુ
સહિત પટ્ટ લેવો હશે તો દરેક પટ્ટે રૂા. ભગવંત એ ચાર પદની પ્રતિમાજી તેર તેર ૧૩૦૦) અંકે તેરસો લાગશે. ઈચના અનુક્રમે પશ્ચિમ - ઉત્તર - દક્ષિણ ૨. ઉપરની મૂર્તિઓના ગ્રાહક તરીકે નીચેનાં અને પૂર્વાભિમુખ આવશે અને એ ચારે શ્રી નામો હાલ નોંધાવાયાં છે. અરિહંત પ્રભુજીની પલાંઠીએ પધરાવાશે.
૩. મૂર્તિ શેઠ ઈશ્વરલાલ શીવલાલ અમદાવાદ ૫. આની ભીતે વર્તમાન ચોવીસ તીર્થંકર
૧ મૂર્તિ મોતીચંદ કસ્તુરચંદની સુપત્ની તરફથી, મહારાજના ચોવીસ ગણધર પટ્ટો થશે અને તેમાં દરેકમાં ભગવાન જિનેશ્વરની પ્રતિમા
સુરત તેર તેર ઈચની તે ગણધરપટ્ટની શિલાની બાકી અઠ્ઠાવીસ મૂર્તિઓ રૂપિયા તેરસો બરોબર વચ્ચે પધરાવાશે.
તેરસોના નકરાથી લઈ શકાશે.