________________
૪૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • : જે પાલવામાં આવે તે ચારિત્ર એમ તમે પૂજાની શ્રીશ્રીપાલ ચારિત્રમાં શ્રી નવપદજીના મહિમાનું ઢાલમાં પણ બોલો છો. આ ચારિત્ર આઠમા પદે નિરૂપણ કરતાં શું કહે છે? છે. જ્ઞાન હનં વિતિ એટલે જ્ઞાનનું ફલ વિરતિ શ્રીશ્રીપાલ મહારાજાના ચારિત્રમાં, પુષ્યના જ છે. તે ચારિત્રની આરાધના કરો ! ચારિત્રથી મુખ્ય ફલરૂપે અને આરાધનાના આનુષંગિક ફલરૂપે તો નવો કર્મ બંધ અટકે પણ જુના બંધાઈ ગયેલાં જે તેમને મળેલી ઋદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું કર્મોનું શું? તેનો ઉપાય સમ્યક તપ છે. આ તપ છે તે શ્રોતાઓને ઋદ્ધિ સમૃદ્ધિના અર્થી બનાવવા ભૂલના ભોગ થઈ પડેલાઓને જરૂર બચાવે છે. માટે નથી, પણ આરાધના - નવપદની આરાધનાના ભવાંતરની ભયંકર ભૂલોના ભોગથી બચાવવામાં અથ બનાવવા માટે જ છે. નવપદની આરાધનાનો અમોઘ ઉપાય સમ્યક્ તપ છે.
ઉદેશ વૈભવ કે ઠકુરાઈ મેળવવાનો નથી પણ કર્મના ક્ષયનો છે. નવકારનું સ્મરણ રોજ કરવામાં આવે છે. તેમાં ઉદેશની જાહેરાત સ્પષ્ટ છે. પક્ષો
પંથનમુદAો આ પાંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર તદ્ ભવમુક્તિગામી
છે. જેમાં શ્રુતસ્કંધ સવ્વપાવપૂUIો સર્વપાપનો શ્રીતીર્થંકરદેવને પણ તપ વિના નાશ કરનાર છે. ઇરિયાવહિના કાયોત્સર્ગમાં પણ ચાલ્યું નથી !
પાવાdi માપ નિ થાયgણ એમ પાપનો દિીક્ષા લીધે તો ચોથું જ્ઞાન નાશ જ ફલ તરીકે કહેવામાં આવે છે.
થયું! પણ કેવલજ્ઞાન ક્યાં? પંચપરમેષ્ઠિની કે નવપદની આરાધનામાં યાવત્ આ તપ જ કેવલજ્ઞાનને આકર્ષે છે ! મ. ચારિત્રપાલનમાં ધ્યેય એકજ છે. એક સરખું જ તપ વિના કર્મશત્રુનો સંહાર છે- છે. નવકારસ્મરણ જેવા નાના પ્રયોગથી યાવત જ નહિ !
ચારિત્ર પાલન સુધી સર્વસ્થાને ધ્યેય કર્મક્ષયનું જ આત્માએ અણાહારીપદ માટે તપ છે. જૈન શાસનના પગથીયે ચઢેલો કે આગળ વધેલો કરવો જ જોઈએ !
કર્મક્ષયના ધ્યેયવાળો જ ગણાય. જૈનદર્શનમાં
કોઈપણ અનુષ્ઠાન, આચાર કે ક્રિયા આ લોક કે શ્રી જિનેશ્વર દેવ કર્મ શત્રુને જીતવા જ
પરલોકમાંના દુન્યવી પદાર્થો, ભોગો, કીર્તિ, ફરમાવે છે.
શ્લાઘાદિ માટે વિહિત નથી, પણ નિઝર શાસ્ત્રકાર મહારાજ શ્રીમશ્રીરનશેખર અર્થાત કેવલ કર્મ નિર્જરા માટે જ છે. કોઈ એમ સુરીશ્વરજી મહારાજા, ભવ્યજીવોના ઉપકારાર્થે કહે કે “એ બધી વાતો તો મોટા પુરૂષો માટે છે.