________________
૭૫ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ પણ ન રહે તો ત્યાં અનુકૂલ પરિણતિ શી રીતે ભોગવવું જ પડે છે. એક જિંદગીમાં કેટલાને રાખશો? અને પરિણતિના જ ઠેકાણા નથી તો તેને મારવાનું, શેકવાનું, કાપવાનું ચાલે છે ! વિચારો! ટકાવવાની વાત તો કરવી જ કયાંથી? કોઇને શંકા હિંસકો તો લાખો જીવોને અરે ! હિસાબ વગરની થાય કે : “નરક છે એની ખાત્રી શી? નાના બાળકને સંખ્યાના જીવોને ઠાર કરતા હશે, મારતા હશે, ડરાવવા જેમ ઓરડામાં હાઉ છે એમ કહેવામાં કાપતા હશે, શેકીને ખાતા હશે. હવે તેનું ફલ ખરું આવે છે તેમ અહિં પણ નરકનો હાઉ બતાવી લોકોને .
કે નહિં? આપણું (મનુષ્યનું) શરીર છેદાય, પાય
કે બળાય તે એક જ વખત ! સરકાર પણ હજી ખાનપાનાદિથી, વિલાસ-ભોગોથી રોકો છો ! અમે
ત્યાં થાકી, એક ખુન કર્યું હોય કે દશ ખુનનો સાચો અનંતી વખત નરકનાં દુઃખો ભોગવ્યાં તે અમને
આરોપી હોય પણ ફાંસીની સજા તો એક જ વાર જરા પણ ખ્યાલ ન આવે? સમાધાન એ કે ન
થઈ શકે છે, સેંકડો ખુનો કર્યા હોય તો પણ બીજી માનવાની શંકા એક જુદી ચીજ છે. તથા સમજયા વખત ફાંસી આપવાનો સરકારને ઉપાય જ નથી. માટેની શંકા એ જુદી ચીજ છે. જેને ન જ માનવું ત્યારે ઘણા ગુલ્લા કરનારાઓ માટે તેટલી સજા એવો નિર્ણય હોય તેની શંકા તો ડંકાથી પણ દૂર ભોગવવાનું કોઈ સ્થળ જોઇએ કે નહિં! જો તેમ થાય તેમ નથી, સમજવા માટેની શંકા એ તો પ્રશ્ન ન હોય તો તો કુદરતનો ન્યાય પાંગળો ગણાય. છે અને તેનો ઉત્તર હોઈ શકે છે.
તેવી જ રીતે અહિં તો વીજળીનો આંચકો વાગતાં નરકની સિદ્ધિ !
મોત થાય, પણ તેથી સેંકડો ગુણા આંચકાથી મોત
ન થાય તેવું સહન કરનાર શરીર માનવું પડશે. ગર્ભમાં રહ્યા વગર તો જન્મ થયો નથી એ
! એ તેવા શરીરોવાળી દુનિયા માનવી પડશે. એ જ વાત ખરી ને! ગર્ભમાં રહ્યો હતો, જમ્યો હતો, નરક. ત્યાં દેહને લાખો કરોડો વખત મારો, કાપો, માતાનું સ્તનપાન કર્યું હતું, બાલ્યવયમાં ઝાડો છેદો, બાળો, પણ પાછો તે જીવતો ! અને તેમ પેશાબ ચુંથ્યા હતા. આ બધી વાત ખરી છે પણ થાય તો જ સજાનો અમલ પૂરતો થઈ શકે. જો યાદ આવે છે? નહિં ! છતાં માનવામાં આવે છે આવું સ્થાન ન હોય તો હિંસકોનો દંડ જ નહિં કે નહિં? જેને આ ભવની વાત યાદ નથી આવતી એમજ થયું ને? કુદરતમાં એવું કદી બને નહિં. તેને ગયા ભવની વાત યાદ કયાંથી આવે? આ લાખોને મારનારે કેટલી વખત મરવું જોઇએ? ટાઢ, ભવની નહિ યાદ આવતી વાત માનવા જ તૈયાર તાપ, સુધા, તૃષા, અહિંથી ત્યાં લાખો ગુણાં હોય છો તો ગયા ભવની વાત માનવામાં શું વાંધો છે? છે. હવે તે સ્થાનને તમે નરક ન કહો અને બીજું એમ કહો કે એમ જો ન માને તો મગજનું
જ કંઈ કહો તેનો વાંધો નથી. શબ્દોના ઝઘડામાં સમતોલપણું ખોયું ગણાય. આટલું છતાં નરકની
પડવાની જરૂર નથી, પણ તેવું સ્થાન છે, તેવી
પરિસ્થિતિ છે, તેવી દુનિયા છે, એ વાત તો સાબીતી માટે વિચારીએ. જગતમાં સામાન્ય નિયમ
ખરીજને! આટલા માટે નારકીનું શરીર વૈક્રિય માન્યું છે કે ગુન્હા કરતાં સજા વધારે હોય છે. ચોરી
ઔદારિક શરીર જે શરદી કે ગરમી સહન કરે તેના પાંચ રૂપિયાની હોય તો તેને દંડ તથા સજા (કેદની) કરતાં લાખો ગુણી શરદી કે ગરમી વૈક્રિય શરીર એક વખતના ભોગવટાનું ફળ ઓછામાં ઓછું દશ સહન કરી શકે છે, તેવી જ રીતે છેદાવાની અને વખત ભોગવવું જ પડે છે. અર્થાત્ દશ વખત દુઃખ કપાવા આદિની પણ લાખોગુણી વેદના સહન કરી